________________
અથવા તે
કરવામાં આવે છે-“ અાજ્ઞોહ્રિભુ મગળવાણિયુ ચોગ્ગા '’(૧) અથવા ઉત્કૃષ્ટપદી દેવા જ્યેાતિષિકામાં અને ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે. “ अहवा નોલિપ્પુ વાળમંતરનું હોન્ના '' (૨) અથવા તેએ યેતિષિકામાં અને વાનવ્યુતરામાં ઉત્પન્ન થાય છે. ,, अवा जोइसिए माणिएसुत्र होज्जा " ( 3 ) ચૈાતિષિકામાં અને વૈમાનિકામાં ઉત્પન્ન થાય છે. તેમના ત્રિકસ'ચેાગી ભગા આ પ્રમાણે અને છે-“ બા ગોસિપ્પુ હૈં, અવળવાણિસુ ચ, વાળમંતરસુ ચોગ્ગા ’(૧) અથવા તે ઉત્કૃષ્ટપદી દેવે જ્યાતિષકામાં, ભવનવાસીઓમાં અને વાનષ્યન્તરમાં ઉત્પન્ન થાય છે. અા નોલ્લિત્તુ ચ, મળવાસિમુ ચ, વેમોબિલ્લુ ચોગ્ગા ’(૨) અથવા તેઓ જ્યેાતિષિકામાં ભવનવાસીઓમાં અને વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. અા નોતિક્ષુ ચ, વાળમંતરેવુ ચ, વેમાળિભુ ચોગ્ગા ’(૩) અથવા તે ન્યાતિષિકામાં, વાનવ્યન્તામાં અને વૈમાનિકામાં ઉત્પન્ન થાય છે.
''
66
""
હવે તેમના ચતુષ્કસયાગી ૧ ભંગ પ્રકટ કરવામાં આવે છે-“ અા લોશિપુ ચ, મનળવાસીદુ ચ વાળમતરેવુ ચ, વેમાળિણ્યુ ય હોન્ના ” (૧) અથવા તેઓ જ્યે તિષિકામાં, ભવનવાસીઓમાં, વાનભ્યન્તરામાં અને વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. દેવપ્રવેશનકના વિષયમાં વિશેષ કથન નીચે પ્રમાણે છે— ભવનપતિદેવ પ્રવેશનક અસુરકુમાદિના ભેદથી ૧૦ પ્રકારનું છે. વાનવતર દેવપ્રવેશનક પિશાચાહિકના ભેદથી ૮ પ્રકારનું છે. જ્યેાતિષિક દેવપ્રવેશનક ચન્દ્રાક્રિકના ભેદથી પાંચ પ્રકારનું વૈમાનિક દેવપ્રવેશનક કલ્પે પન્નક અને કપાતીતના ભેદથી એ પ્રકારનુ છે. તેમાંથી કાપપન્તક દેવપ્રવેશનક સૌધર્માદિકના ભેદથી ૧૨ પ્રકારનું છે તથા કપાતીત દેવપ્રવેશનક ત્રૈવેયક અને અનુત્તર વિમાનના ભેદથી એ પ્રકારનુ છે. તેમાંથી ત્રૈવેયક દેવપ્રવેશનક ત્રિમા વિદ્ઘિમા આ અનુસાર અધતનાધસ્તનાદિના ભેદથી નવ પ્રકારનુ` છે. અને અનુત્તર વિમાન દેવપ્રવેશનક વિજય વગેરેના ભેૠથી પાંચ પ્રકારનું છે. આ મમાં પ્રવેશનકામાંથી કલ્પાપપન્નક દેવપ્રવેશનકાના ભેદ વધારે (૧૨) છે, તે બતાવવાના કાટા ટીકામાં સક્ષિમમાં અતાવવામાં આવેલ છે તે જીજ્ઞાસુઓએ ત્યાંથી સમજી લેવું.
"9
ખાર દેવલાકના ભંગ આ પ્રમાણે છે એક જીવના એક સયાગમાં
અને પ્રત્યેક સ્થાનમાં એક સાથે જવાથી
શ્રી ભગવતી સૂત્ર : ૮
6666
૧૨ ભગ ર 28
૮૯