SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંગેય અણગારને પ્રશ્ન–“રો અને ! રેવાવાળgof gછ” હે ભદન્ત! દેવપ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી દેવભવમાં પ્રવેશ કરતા બે દેવે ક્યાં ઉત્પન્ન થાય છે? શું તેઓ ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે ? કે વાન વ્યક્ત માં ઉત્પન્ન થાય છે ? કે તિષિકેમાં ઉત્પન્ન થાય છે ? કે વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ ચા ! ” હે ગાંગેય ! “મવાવારીક દોડ્યા, વાળનમંતરે વા ફ્રજ્ઞા, કારૂવિઘસુ હોગા, વેમifuસ વા હોવા દેવપ્રવેશનક દ્વારા દેવભરમાં પ્રવેશ કરતા બે દેવે ભવનવાસી દેવમાં પણ ઉત્પન્ન થાય છે, વાનવ્યન્તરદેશમાં પણ ઉત્પન્ન થાય છે. તિષિક દેવામાં પણ ઉત્પન્ન થાય છે અને વિમાનિકદેવોમાં પણ ઉપન્ન થાય છે. “અવૉ ઘળે માકાણીતુ, જે વાળમંતરે હોના અથવા તે બે દેવેમાંને એક ભવન વાસીઓમાં અને એક વાનયંતરોમાં ઉત્પન્ન થાય છે. “gવં ના વિવિસ્વનોળિયા તા વિવેણપ વિ માનવ જાવ સાત્તિ” આ પ્રમાણે જેવું તિર્યનિક પ્રવેશનકમાં કહેવામાં આવ્યું છે, એવું જ દેવપ્રવેશનકમાં પણ કહેવું જોઈએ. એટલે કે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત અને અસંખ્યાત દેના દેવપ્રવેશનકને બ્રિકસંગ આદનું કથન, તિયમ્ પ્રવેશનકમાં ત્રણ, ચાર, પાંચ, છે આદિ તિર્યંચના બ્રિકસંયેગાદિના કથન પ્રમાણે જ સમજવું. બે દેવના પ્રવેશાક સંબંધી બ્રિકસંગી ભંગે નીચે પ્રમાણે બને છે-(૧) અથવા એક દેવ ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે અને બીજો એક વાતવ્યન્તરમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક દેવ ભવનવાસીઓમાં અને એક દેવ જતિષિકેમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક ભવનવાસીઓમાં અને એક વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ ક્રિકસગી ભંગ સમજવા. હવે ત્રણ દેવોના પ્રવેશનક વિષેના દ્વિકસાયેગી ભગ પ્રકટ કરવામાં આવે છે–(૧) દેવપ્રવેશનક દ્વારા દેવભવ ગ્રહણ કરતા ત્રણ દેવામાંથી એક દેવ ભવનવાસીઓમાં અને બાકીના બે દેવ વનવ્યન્તરમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક દેવ ભવનવાસીઓમાં અને બે દેવ તિષિામાં ઉત્પન્ન થાય છે. (૧) અથવા એક દેવ ભવનવાસીઓમાં અને બે દેવ વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ ભંગ કહેવા જોઈએ, એ જ પ્રમાણે ચારથી લઈને અસંખ્યાત પર્યાના દેવેના આલાપક કહેવા જોઈએ. ગાંગેય અણગારને પ્રશ્ન–“રોના મતે ! પુછા” હે ભદન્ત ! ઉત્કટપદી દેવ શું ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે? કે વાનગતરોમાં ઉત્પન્ન થાય છે? કે તિષિકોમાં ઉત્પન્ન થાય છે ? કે વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા'' હે ગાંગેય ! “સદ વિ રાવ નોકિg હોવા,” દેવ પવેશનક દ્વારા દેશવ ગ્રહણ કરતા સમસ્ત ઉત્કૃષ્ટપદી દેવ તિષિકોમાં ઉત્પન્ન થાય છે, કારણ કે જતિષ્ક દેવામાં જનારા જીવે ઘણું જ હોય છે, તેથી તેમાં ઉત્કૃષ્ટપદી પ્રવેશનકવાળા સમસ્ત દેવો હોય છે. આ એક સગી ભંગ પ્રકટ કરીને હવે તેમના દિકગી ભંગને પ્રકટ શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy