________________
તેઓ મનુષ્ય પ્રવેશનકમાં પ્રવેશ પામે છે ત્યારે તેઓ અસંખ્યાત જ સંભવી શકે છે. તેથી મનુષ્ય પ્રવેશનકની અપેક્ષાએ તેઓ બધાં ઉત્કૃષ્ટપદી પણ હોઈ શકે છે. તે કારણે ગર્ભજ મનુષ્ય પ્રવેશનક કરતાં સંમૂ૭િમ મનુષ્ય પ્રવેશનક અસંખ્યાતગણું છે, એમ સમજવું.
ગાંગેય અણગારને પ્રશ્ન–“ga મંત! મુરિઝમgaarTea TમતિવાળાTH #ારે રેતિ જ્ઞાન વિશે હવા?” હે ભદન્ત! આ સંમછિમ મનુષ્ય પ્રવેશનક અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનકમાંથી કયું પ્રવે. શનક કયા પ્રવેશનક કરતાં અ૯પ છે? કયું પ્રવેશનક ક્યા પ્રવેશનક કરતાં અધિક છે? કયું પ્રવેશનક કયા પ્રવેશનક જેટલું જ છે? કયું પ્રવેશનક કયા પ્રવેશનક કરતાં વિશેષાધિક છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“iા !હે ગાંગેય ! “Haોવા જર્મવતિયનગુtara niાં, સંકુ8િમigaanયા અનrળા ” ગર્ભ જ મનુષ્ય પ્રવેશનક સૌથી અપ છે અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનક કરતાં સં. વિકમ મનુષ્ય પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે. સૂ. ૧૫ છે
દેવ કે ભવાન્તરમેં પ્રવેશનકાનિરૂપણ
દેવપ્રવેશનક વક્તવ્યતા“રેવવેલા મંતે ! ઋવિ ” ઈત્યાદિ– ટકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં દેવપ્રવેશનકનું નિરૂપણ કર્યું છે –
ગાંગેય અણગારને પ્રશ્ન “રેવાળg of મતે ! વિ Tum હે ભદન્ત ! દેવપ્રવેશનકના કેટલા પ્રકાર કહ્યા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“ યા” હે ગાંગેય ! “ દિવ વાળ દેવપ્રવેશનકના ચાર પ્રકાર કહ્યા છે. “તં ” તે પ્રકાર નીચે પ્રમાણે છે.
મવાળાસિવાળા શાક માળવણળણ” (૧) ભવનવાસી દેવપ્રવેશનક, (૨) વાનવ્યન્તર દેવપ્રવેશનક, (૩) જ્યતિષિક દેવપ્રવેશનક અને (૪) વૈમાનિક દેવપ્રવેશનક,
ગાંગેય અણગારને પ્રશ્નન“જે મેતે ! રે સેવાસળgo પવિતાને कि भवणवासीसु होज्जा. वाणमंतरेसु होज्जा, जोइसिएसु होज्जा वेमाणिएस છોકરા ? ” હે ભદન્ત ! દેવપ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી દેવભવમાં પ્રવેશ કરતે એક દેવ શું ભવનવાસી દેવામાં ઉત્પન્ન થાય છે? કે વાનવ્યન્તર દેવામાં ઉત્પન્ન થાય છે? કે તિષિક દેવામાં ઉત્પન્ન થાય છે? કે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ થા !” હે ગાંગેય ! “ માળવાની હોન્ના, રાજમંતો, વા ના, નોસિઘણુ વા જ્ઞા, વેમાસ વા હોરના દેવપ્રવેશનક દ્વારા દેવભવમાં પ્રવેશ કરતે એક દેવ ભવનવાસીઓમાં પણ ઉત્પન્ન થાય છે, વાનવ્યન્તરોમાં પણ ઉત્પન્ન થાય છે, જ્યતિષિકેમાં પણ ઉત્પન્ન થાય છે અને વૈમાનિકેમાં પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
८७