________________
ઉત્પન્ન થાય છે,
66
अश्वा अस खेज्जा समुच्छिममणुस्से एगे गoभवक तियसे हो ” અથવા અસખ્યાત મનુષ્ય સ`સૂચ્છિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે તથા એક મનુષ્ય ગર્ભજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. अहवा अस खेज्जा समुच्मिमणुः सेसु, दो गन्भवत्रकंतियमणुस्सेसु होज्जा " અથવા અસંખ્યાત મનુષ્ય સમૂછિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે અને એ મનુષ્ય ગજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. “ વું આવાસવન્ના-સ'મુદ્ધિમમનુક્ષેમુ ફોગ્ગા, મલેગા મતિયમનુલ્લેતુ દ્દોન્ના ” આ રીતે આગળ પણ કથન થવું જોઇએ. જેમકે....મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્ય ભત્રમાં પ્રવેશ કરતા અસખ્યાત મનુષ્યો સમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને માકીના ત્રણુ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અથવા દશ મનુષ્પો ગભ જ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્ય ભવમાં પ્રવેશ કરતા અસખ્યાત મનુષ્યો સમૂમિ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્યો ગભ જ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અહીં (હ્રકસયોગમાં સંખ્યાત પદની જેમ ૧૧ જ વિકલ્પ અને છે. જો કે અસંખ્યાત પદમાં પહેલાં ૧૨ વિકલ્પ કહેવામાં આવ્યા છે, પરન્તુ અહીં ૧૧ વિકલ્પ જ અની શકે છે કારણ કે સ*સૂચ્છિમ મનુષ્યોમાં અને ગર્ભજ મનુષ્યોમાં જો અસુખ્યાતતા હાયતા જ અહીં બારમા વિકલ્પ મભવી શકે છે, પણ ગર્ભજ મનુષ્યોમાં અસખ્યાતતા સંભવી શકતી નથી. તે કારણે કિત પદ્ધતિ અનુસાર અસખ્યાત પદમાં ૧૨ વિકલ્પ અહીં સંભવી શકતા નથી પશુ ૧૧ વિકલ્પ જ સંભવી શકે છે. ગર્ભજ મનુષ્યોમાં સ્વરૂપતઃ પણ અસખ્યાતતાને અભાવ હૈાવાથી તેમના પ્રવેશનકમાં પણ અસખ્યાતતા સભવતી નથી. તે કારણે જ સૂત્રકારે આ પ્રમાણે કહ્યું છે— असंखेज्जा संमुच्छिममणुसेसु संखेज्जा गब्भवक्क तियमणुस्सेसु वा होज्जा' ,, “ અસખ્યાત મનુષ્યો સમૂચ્છમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત મનુષ્યા ગજ મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે, ”
66
-:9
" सव्वे जिताव
હવે ગાંગેય અણુગાર ઉત્કૃષ્ટપટ્ટી મનુષ્યના મનુષ્ય પ્રવેશનક વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- શ્નોત્તા અંતે ! મનુજ્ઞા પુચ્છા ' હે ભદન્ત ! મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવમાં પ્રવેશ કરતા ઉત્કૃષ્ટપદી મનુષ્યા શું સંસૂચ્છિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- પૈયા ! ” હે ગાંગેય ! સમુદ્ધિમમનુોમુદ્દોના ” મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવમાં પ્રવેશ કરતા સમસ્ત ઉત્કૃષ્ટપદી મનુષ્યે સમૂચ્છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. संमुच्छिम मणुस्सेसु य गन्भवकंतिय मणुस्सेसु वा होज्जा " અથવા મનુષ્યેા સમૂચ્છિમ મનુષ્યે માં પણ ઉત્પન્ન થાય છે અને ગજ મનુષ્યમાં પશુ ઉત્પન્ન થાય છે. સંમૂછિમ મનુષ્ય અસખ્યાત હોય છે, અને જ્યારે
<< अहवा
ઉત્કૃષ્ટ પી
શ્રી ભગવતી સૂત્ર : ૮
૮૬