SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવમાં પ્રવેશ કરીને સંમૂચ્છિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનષ્યમાં પણ ઉત્પન્ન થાય છે. આગળ એ વાત તે સ્પષ્ટ કરવામાં આવી છે કે મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવ ગ્રહણ કરતા એક મનુષ્ય સંમૂચ્છિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનુષ્યમાં પણ ઉત્પન થાય છે. આ રીતે તેની ઉત્પત્તિનાં બે સ્થાન બતાવ્યાં છે, તે બને સ્થાનોની અપેક્ષાએ એકથી લઈને સંખ્યાત પર્યન્તના મનુષ્ય પ્રવેશનકના ભંગે પૂર્વોકત પદ્ધતિ અનુસાર બનાવી લેવા જોઈએ. તેમાં અતિમ પદ “સંખ્યાત છે. તેથી સંખ્યાત મનુષ્યોના પ્રવેશનક વિષેના બંને સૂત્રકાર પ્રકટ કરે છે– ગાંગેય અણગારને પ્રશ્ન–“સંવેના અંતે ! મga પુછા” હે ભદન્ત! મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યમવ ગ્રહણ કરતા સંખ્યાત મનુષ્ય શું સંમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ મનુષ્યમાં ઉત્પન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર– ચા ! ” હે ગાંગેય ! “સમુરિઝમમgણેય વા હોગા, જમણવંતિમgણેલુ ઘા જ્ઞા” મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્ય ભવમાં પ્રવેશ કરતા સંખ્યાત મનુષ્ય સંમૂછિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે, અથવા ગર્ભજ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે. “gવા ને રંજિનમજુર દોષા, સંજ્ઞા દમરિયમપુણેમુ વ જ્ઞા” અથવા એક સંમૂ૭િમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્યો ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે “મારો સંપુરિઝમમપુર હોના, લેગા જમવતિય મgrણેહોડકા” અથવા તેમાંથી બે મનુષ્યો સંમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને બાકીના સંખ્યાત મનુષ્ય ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. " एवं एककेक उत्सारितेसु जाव अहवा संखेज्जा समुच्छिममणुस्सेस ફોન, કઝા મરિયમgeણેલુ હોન્ના” આ પ્રમાણે એક એક મનુખ્યની વૃદ્ધિ કરતાં કરતાં આલાપક બનાવવા જોઈએ. જેમકે ત્રણ મનુષ્ય સં મસ્કિમ મનુષ્યમાં ઉત્પન થાય છે અને સંખ્યાત મનુષ્ય ગભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ચાર, પાંચ છ, સાત, આઠ, નવ અથવા દશ મનુષ્ય સંમૂ છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્યો ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. છેલ્લે ભંગ આ પ્રમાણે બનશે. “સંખ્યાત મનુષ્ય સંમૂમિ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્ય ગર્ભજ મનમાં ઉત્પન થાય છે. ” ગાંગેય અણુગારનો પ્રશ્ન–“સરવેના અંતે! મger gછે ” હે ભદન્ત ! મનુષ્ય પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી મનુષ્યગતિમાં પ્રવેશ કરતા અસંખ્યાત મનુ શું સંમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુજેમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર—“ સંયા ” હે ગાંગેય ! “સરે જ રાત્ર હંમુઇિમg, anતે અસંખ્યાત મનુષ્ય સંમૂ૭િમ મનુષ્યમાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૮૫.
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy