SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ** મનુષ્યોં કે પ્રવેશન કા નિરૂપણ મનુષ્ય પ્રવેશનક વક્તવ્યતા~~~ મનુસ્લવલનાં મંતે ! વિષે વળત્તે ? ઈત્યાદિ સ્ ટીકા—સૂકારે આ સૂત્રમાં મનુષ્ય પ્રવેશનકનું વર્ણન કર્યુ છે. આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગારને પ્રશ્ન-“ મનુલ વેસળળ' મતે ! ક્ વિષે વળત્તે ? ” હે ભદન્ત ! મનુષ્ય પ્રવેશનકના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર“ નીચા ! ” હું ગાંગેય ! “ તુવિષે વળત્તેસંગહા - મનુષ્ય પ્રવેશનકના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે-“ સંમુદ્ધિમ મનુલજવેલળત્ નમવત્તિયમનુÄપવેલળજુ ” (૧) : સમૂમિ મનુષ્ય પ્રવે શનક, અને (૨) ગજ મનુષ્ય પ્રવેશનક, ,, ગાંગેય અણુગારના પ્રશ્ન—“ પે મને ! મનુલ્લે મજુસ્સવેસળવળ નિ खमाणं किं समुच्छिममणुस्सेसु होज्जा, गग्भवकंतियमणुस्सेसु होज्जा १" डे ભદન્ત ! મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવ ગ્રહણ કરતા કાઈ એક પુરુષ કર્યાં ઉત્પન્ન થાય છે? શું તે સમૂચ્છિમ મનુજ્યેામાં ઉત્પન્ન થાય છે? કે ગજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ ññયા ! ” હે ગાંગેય ! “ સંમુષ્ઠિન મનુસ્સેતુ થા હૈના અવતિયઅજીજ્ઞેસ વા હોન્ના” મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવ ગ્રહણ કરતા કાઈ એક મનુષ્ય સ‘મૂર્ચ્છિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને ગજ મનુષ્ચામાં પણ ઉત્પન્ન થાય છે. ગાંગેય અણુગારના પ્રશ્ન—“ તો મને ! મનુલા પુજ્જા ” હું ભઇન્ત ! મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવમાં પ્રવેશ કરતા બે મનુષ્ય કયાં ઉત્પન્ન થાય છે ? શું તેએ સસૂચ્છિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે? કે ગભ જ મનુષ્યમાં ઉપન્ન થાય છે ? अहवा एगे મહાવીર પ્રભુના ઉત્તર-— શૈયા ! ” હું ગાંગેય ! Éમુધ્ધિમમ લેવુ बा होज्जा, गन्भवकंतियमणुस्सेरा वा होज्जा " મનુષ્ય પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી મનુષ્યભવમાં પ્રવેશ કરતા છે મનુષ્યે સમૂચ્છિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે. ડ समुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भवकंतियमणुस्सेसु वा होउजा એ મનુષ્યામાંથી એક સમૂચ્છિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે અને ખીન્ને ગભજ મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે. પવૅ હાં મેળ ના નેચવેલળક્સા મનુસ્ખયેલન જિ માળિયને '' આ પ્રકારે અને આ આપિક ક્રમ અનુસાર વૈરયિક પ્રવેશનકની જેમ જ મનુષ્ય પ્રવેશનક પશુ કહેવું જોઇએ. ત્રણ, ચાર, પાંચ, છ, સાત, માઠ, નવ અને દશ મનુષ્ય પણ મનુષ્ય પ્રવેશના દ્વારા અથવા તે શ્રી ભગવતી સૂત્ર : ૮ ܕ ૮૪
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy