________________
ઉત્પન્ન થાય છે. (૪) અથવા એકેન્દ્રિમાં, ત્રીન્દ્રિમાં અને ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે (૫) અથવા એકેન્દ્રિયમાં, ત્રીન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એકેન્દ્રિમાં, ચતુરિન્દ્રિયોમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે.
તેમના ચતુષ્કસંગમાં નીચે પ્રમાણે ચા૨ ભંગ બને છે-(૧) ઉત્કૃષ્ટપદી તિર્યચે એકેન્દ્રિ, પ્રિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, (૨) અથવા તેઓ એકેન્દ્રિમાં, દ્વિન્દ્રિમાં, ત્રીદ્રિમાં અને પંચેન્દ્રિજેમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એકેન્દ્રિયમાં, દ્વીન્દ્રિયે માં, ચતુરિન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા એકેન્દ્રિમાં, ત્રીન્દ્રિમાં, ચતુરિન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. તેમને પંચકયોગી એક જ ભગ નીચે પ્રમાણે બને છે-ઉત્કૃષ્ટપદી કેટલાક તિર્યચે એકેન્દ્રિયમાં, કેટલાક દ્વીન્દ્રિમાં, કેટલાક શ્રીન્દ્રિમાં, કેટલાક ચતુરિન્દ્રિમાં અને કેટલાક પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ રીતે કુલ ૪+૬+૪+૧=૧ ભંગ થાય છે.
ગાંગેય અણગ રને પ્રશ્ન- ાચાર નિ રિરિરિવારોળિગતા जाब पचि दिय तिरिक्ख जोणियग्वेषणगस्स कयरे कयरेहितो जाय विसेमाहिया ? હે ભદન્ત ! એકેન્દ્રિય તિર્યંચનિક પ્રવેશનકથી લઈને પંચેન્દ્રિય તિર્યચ. જેનિક પ્રવેશનક પર્યાના પાંચ પ્રવેશનમાંના કયા કયા પ્રવેશનકામાં કયાં પ્રવેશનકે કરતાં અલ્પજીને પ્રવેશ થતો રહે છે? કયા ક્યા પ્રવેશનકમાં કયા કયા પ્રવેશનકે કરતાં વધારે જીવોને પ્રવેશ થતું રહે છે? કયા કયા પ્રવેશનકમાં કયા કયા પ્રવેશનકે જેટલાં જ જીવોને પ્રવેશ થતું રહે છે ? અને કયા કયા પ્રવેશનમાં કયા કયા પ્રવેશનકે કરતાં વિશેષાધિક જીને પ્રવેશ થતો રહે છે?
મહાવીર પ્રભુને ઉત્તર –“ જોવા ઉત્તિરક્ષિણિકોળિયHTTષાહે ગાંગેય ! પંચેન્દ્રિય તિર્યચનિક પ્રવેશનકમાં સૌથી ઓછાં જીને પ્રવેશ થાય છે, કારણ બીજાં તિર્યંચાનિક જીવ કરતાં પંચેન્દ્રિય તિય અલ્પ પ્રમાણમાં હોય છે. પંચેન્દ્રિય નિર્ધાનિક પ્રવેશનક કરતાં ચતુરિન્દ્રિય તિર્યચનિક પ્રવેશનકમાં વિશેષાધિક જીવોને પ્રવેશ થયા કરે છે. ચતુરિન્દ્રિય તિર્થનિક પ્રવેશનક કરતાં ત્રીન્દ્રિય તિર્યંગ્યનિક પ્રવેશનકમાં વિશેષાધિક જીને પ્રવેશ થયા કરે છે. ત્રીન્દ્રિય તિર્યનિક પ્રવેશનક કરતાં હિન્દ્રિય તિનિક પ્રવેશનકમાં વિશેષાધિક જીને પ્રવેશ થયા કરે છે અને દ્વિદ્રિય તિયથાનિક પ્રવેશનકા કરતાં એકેન્દ્રિય તિર્યંચેનિક પ્રવેશનકમાં વિશેષાધિક જીવોને પ્રવેશ થયા કરે છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યનિક પ્રવેશનકથી લઈને વિપરીત ક્રમે આવતા એકેન્દ્રિય પર્યન્તના પ્રવેશનમાં ઉત્તરોત્તર વિશેષાધિકતા કહેવામાં આવેલ છે. જે સૂ. ૧૪ છે
શ્રી ભગવતી સૂત્ર : ૮
૮
૩