SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ તિર્યમાંને કઈ એક જીવ એકેન્દ્રિયમાં, કઈ એક છવ શ્રીન્દ્રિમાં કઈ એક જીવ ત્રીન્દ્રિમાં, કેઈ એક જીવ ચતુરિન્દ્રિમાં અને કોઈ એક જીવ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે આ પ્રમાણે બધાં મળીને ૫+૧૫+૬+૪+૧ =૩૧ ભંગ થાય છે. એ જ પ્રમાણે આ મંખ્યાત પર્યન્તના તિયાના તિર્ય. નિક પ્રવેશનકના ભાગે સમજી લેવા જોઈએ. અહીં અનન્ત એકેન્દ્રિય અને ઉત્પાદ થવા છતાં પણ અનંત જીના તિર્યંગેનિક પ્રવેશનકનું કથન કરવામાં આવ્યું નથી કારણ કે પૂર્વોકત લક્ષણવાળું આ પ્રવેશનક અસંખ્યાત જીવોની અપેક્ષાએ જ ઘટાવી શકાય છે-અના જીવને આ પ્રવેશનક ઘટાવી શકાતું નથી ગાંગેય અણગારને પ્રશ્ન–“રોના મતે ! તિરિવોલિવા કુ” હે ભદન્ત ! ઉત્કૃષ્ટપદી તિયચનિક જીવે શું એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે પ્રિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે તેઈન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે ચાઈન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“સરે કિ તાવ વિસુ ના” ઉત્કૃષ્ટપદી બધાં જ એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, કારણ કે એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ પ્રતિ સમય અધિક સંખ્યામાં થતી રહે છે. “હવા પરિઘણું વાવેલિgs ના ” અથવા કેટલાક ઉત્કૃષ્ટપદી તિય એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક શ્રીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. “પર્વ કહા નેહવા વારિચાર્તા લિપિત્તરોળિયા વિ નાથદરા ” આ ક્રમથી જે નરયિકેને સંચાર કરવામાં આ છે, એ જ તિર્યચનિકે પણ સંચાર કરે જોઈએ. “શિશ अमुंचतेसु दुयासंजागो, सियासंजोगो, चउक्कसंजोगो, पंचगसंजोगो य उवजिऊण भाणियो जीव अहवा एगें दिएसु वा, बेईदिएसु वा, जाव पंचिदिएस वा રોકા” આ સંચારમાં એકેન્દ્રિય પદને છોડવું જોઈએ નહીં. એટલે કે એકેન્દ્રિય પદ કાયમ રાખીને ઉત્કૃષ્ટપદી તિયચનિકે દ્વિસંગ, ત્રિકસંગ ચતુષ્કસંજોગ અને પંચકસંજોગ ઉપગપૂર્વક વિચાર કરીને કહેવું જોઈએ. તેમને પંચકસાયેગી અન્તિમ ભંગ આ પ્રમાણે બને છે-“ અથવા તેઓ એકેન્દ્રિમાં, અને દ્વાદ્રિથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના જીવનમાં ઉત્પન્ન થાય છે. ” આ કમથી તેમને દ્વિસિંગ ચાર પ્રકારે થાય છે–જેમકે (૧) ઉત્કૃષ્ટપદી તિર્યંચ એકેન્દ્રિમાં અને દ્વીન્દ્રિયામાં, (૨)અથવા એકેન્દ્રિમાં અને તેઈન્દ્રિયામાં, (૩) અથવા એકેન્દ્રિયોમાં અને ચૌઈન્દ્રિયોમાં,(૪) અથવા એકે ન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તેમના કિસોગમાં ચાર ભંગ બને છે. હવે તેમના ત્રિકસંગમાં જે ૬ ભોગ બને છે તે નીચે પ્રમાણે સમજવા-(૧) ઉત્કૃષ્ટપદી તિર્યંચ એકેન્દ્રિમાં, દ્વીન્દ્રિમાં, અને ત્રીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, (૨) અથવા એકેન્દ્રિમાં, કીનિદ્રામાં અને ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, (૩) અથવા એકેન્દ્રિમાં, દ્વીન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ८२
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy