________________
વિકસાગમાં ૧૫ ભ ગ, ચતુષ્કસંગમાં ૨૦ ભંગ, પંચકસંગમાં ૧૫ ભંગ, ષટકસંગમાં ૬ ભંગ અને સતકસંગમાં ૧ ભંગ થાય છે. આ બધાં ભેગેનો સરવાળો ૬૪ થાય છે. જે સૂ. ૧૨ છે
ગાંગેય અણગારને સાત પૃથ્વી સંબંધી ભંગાને ખ્યાલ આપવા માટે સાત પૃથ્વી સંબંધી ભંગને સંક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે –
એક જીવના ભંગ–એક એક પૃથ્વીના સંયોગમાં સમુચ્ચયની અપેક્ષાએ એક જીવના ૭ ભંગ કહ્યા છે
બે જીવના ભગ–બે જીવ જ્યારે એક એક સાથે એક એક પૃથ્વીમાં ગમન કરે છે ત્યારે એકસંયોગી ભંગ પણ સાત જ થાય છે.
બે જીવના હિક સંયોગમાં ૨૧ ભંગ થાય છે. તેમાં પૂર્વોક્ત ૭ ભંગ ઉમેરતા કુલ ૨૮ ભંગ થાય છે.
ત્રણ જીના ભંગ–ત્રણ જીના ત્રિકસંયોગમાં ૮૪ ભંગ આ પ્રમાણે કદા છે-એક સંયોગમાં ૭, દ્વિક સંયોગમાં ૪૨, ત્રિક સંયોગમાં ૩૫. કુલ ૮૪
૮૪ ના ૧૦ ગણા ૮૪૦ થાય છે. આ ૮૪૦ ના ૪ ભાગ પાડતા ૨૧૦ ભંગ આવે છે, એ જ વાત નીચેના કોઠામાં પ્રકટ કરી છે–
ચાર જીવના ભંગ–ચાર જીવના એક સંયોગમાં ૭ ભંગ, કિક સંયોગમાં વિક૫ત્રયના ૬૩ ભંગ, ત્રિક સંયોગમાં વિકલ્પત્રયના ૧૦૫ ભંગ, ચતુષ્ક સંયોગમાં ૧ વિકલ૫થી ૩૫ ભંગ, કુલ ૨૧૦ ભંગ.
આ ૨૧૦ ને ૧૧ વડે ગુણતા ૨૩૧૦ આવે છે. તેના પાંચ ભાગ પાડતા ૪૬૨ ભંગ આવે છે, તે નીચે પ્રમાણે સમજવા.
પાંચ જીવના ભંગ-પાંચ જીવોના એક સંગમાં ૭ ભંગ, દ્વિક સંયોગમાં ૪ વિકલ્પ દ્વારા ૮૪ ભંગ, ત્રિક સંયોગમાં ૬ વિક૯પ દ્વારા ૨૧૦ ભંગ, ચતુષ્ક સંયોગમાં ૪ વિક૯પ દ્વારા ૧૪૦ ભંગ, પંચક સંયોગમાં ૧ વિકલ્પ દ્વારા ૨૧ ભંગ, કુલ ૪૬૨ ભંગ.
આ ૪૬૨ ભંગને ૧૨ વડે ગુણતા=૫૫૪૪ આવે છે. તેને ૬ વડે ભાગતા ૬ જીવોના ૯૨૪ ભંગ આવે છે, તે નીચે પ્રમાણે છે
છે જીવના ભંગ–છ જીવોના એક સંયોગમાં ૭ ભંગ, દિકસંયોગમાં પાંચ વિક૯પ દ્વારા ૧૦૫ ભંગ, ત્રિકસંયોગમાં ૧૦ વિકલપ દ્વારા ૩૫૦ ભંગ, ચતુષ્ક સંયોગમાં પાંચ વિક૯પ દ્વારા ૩૫૦ ભંગ, પંચક સંયોગી ૧૦૫ ભંગ. ષક સંયોગમાં ૧ વિક૯પના ૭ ભંગ કુલ ૯૨૪ ભંગ.
તે ૯૨૪ - ૧૩ વડે ગુણતા ૧૨૦૧૨ આવે તેને ૭ વડે ભાગતા ૧૭૧૬ ભંગ સાત જીવોના આવે છે, એ વાત નીચે સ્પષ્ટ કરી છે–
સાત જીવના ભંગ–સાત જીવોના એક સંયોગમાં ૭ ભંગ, સાત જીવોના ક્રિકસં. યોગમાં ૬ વિકો દ્વારા ૧૨૬ ભંગ, સાત જીવોના ત્રિકસંયોગમાં ૧૫ વિક દ્વારા પર૫ ભંગ, સાત જીવોના ચતુષ્ક સંયોગમાં ૨૦ વિક દ્વારા ૭૦૦ ભંગ, સાત જીવોના પંચક સંગમાં ૧૫ વિક દ્વારા ૩૧૫ ભંગ, ષક સંયોગમાં ૬ વિક દ્વારા ૪૨ ભંગ, સાત જીવોના સપ્તક સંગમાં ૧ વિકલ્પ દ્વારા ૧ ભંગ, કુલ ૧૭૧૬ ભંગ.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૭૫