________________
તે ૧૭૧૬ ને ૧૪ વડે ગુણીને ગુણાકારને ૮ વડે ભાગતા આઠ જીવોના ૩૦૦૩ ભંગ આવે છે, તેમને નીચે પ્રકટ કરવામાં આવ્યાં છે
આઠ જીવના ભંગ-આઠ જીવેના એક સંગમાં ૭ ભંગ, આઠ જીવોના દ્વિક સંચાગમાં સાત વિકપના ૧૪૭ ભંગ, આઠ જીવોના ત્રિક સંગમાં ૨૧ વિકલ્પના ૭૩૫ ભંગ, આઠ જીવોના ચતુષ્ક સંગમાં ૩૫ વિકના ૧૨૨૫ ભંગ, આઠ જીવેના પંચક સંગમાં ૩પ વિકલ્પના ૭૩પ ભંગ આઠ જીના ષક સંગમાં ૨૧ વિકલપના ૧૪૭ ભંગ, આઠ જીવોના સહક સંગમાં ૭ વિકપના ૭ ભંગ. કુલ ૩૦૦૩ ભંગ.
આ ૩૦૦૩ ને ૧૫ વડે ગુણ ગુણાકારને ૯ વડે ભાગતા નવ જીવોના ૫૦૦૫ ભંગ થાય છે, તે નીચે પ્રમાણે સમજવા
નવ જીવના ભંગ–નવ જીવોના એક સગમાં ૭ ભંગ, નવ જીવોના કિક સંગમાં ૮ વિકલ્પના ૧૬૮ ભંગ, નવ જીવોના ત્રિક સંગમાં ૨૮ વિકલ્પના ૯૦૦ ભંગ, નવ જીવોના ચતુષ્ઠ સંગમાં પ૬ વિકલપના ૧૯૬૦ ભંગ, નવ જીવોના પંચક સંયોગમાં ૭૦ વિકલ્પના ૧૪૭૦ ભંગ, નવ જીવોના ષક સંગમાં પ૬ વિક૯૫ના ૩૯૨ ભંગ, સપ્તક સંગમાં ૨૮ વિકલપના ૨૮ ભંગ, કુલ ૫૦૦૫ ભંગ.
આ ૫૦૦૫ ને ૧૬ વડે ગુણને ગુણાકારને ૧૦ વડે ભાગવાથી ૧૦ જીવોના ૮૦૦૮ ભંગ આવે છે, તે નીચે પ્રમાણે છે–
દસ જીવના ભંગ–દસ જીવેના એક સગમાં ૭ મંગ, દસ જીવેના દ્વિક સંગમાં ૯ વિકલ્પના ૧૮૯ ભંગ, દસ જીવોના ત્રિક સંયોગમાં ૩૬ વિકલ્પના ૧૨૬૦ ભંગ, દસ જીવોના ચતુષ્ક સંયોગમાં ૮૪ વિકલ્પના ૨૯૪૦ ભંગ, દસ જીવોના પંચક સગમાં ૧૨૬ વિકલાના ૨૬૪૬ ભંગ, દસ જીના ષક સંગમાં ૧૨૬ વિકલપના ૮૮૨ ભંગ, દસ જીવોના સપ્તક સંગમાં ૮૪ વિકલપના ૮૪ ભંગ, કુલ ૮૦૦૮ ભંગ.
અગિયાર જીવના ભંગ–આ ૮૦૦૮ ને ૧૭ વડે ગુણી ગુણાકારને ૧૧ વડે ભાગવાથી અગિયાર જીના ૧૨૩૭૬ ભંગ આવે છે, ત્યારપછીના જીવોના ભંગે બહુશ્રુતજ્ઞાની પાસે સમજી લેવા ગ્રન્થ વિસ્તારના ભયથી અમે તે ભંગે અહીં આપ્યા નથી.
સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ નરયિકની ભંગ સંખ્યા તેમના વિષે આગળ આપેલા સૂત્રોમાં આપી દીધી છે, તે ત્યાંથી જ સમજી લેવી.
૧ થી ૧૦ સુધીનાં અને સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ જીવોની સર્વ સંખ્યાની સંકલ્પના દ્વારા ભંગ સંખ્યા આ પ્રમાણે છે –
૧ જીવના ૭ ભંગ, ૨ જીવના ૨૮ ભંગ, ૩ જીવના ૮૪ ભંગ, ૪ જીવના ૨૧૦ ભંગ, ૫ જીવના ૪૬૨ ભંગ, ૬ જીવને ૯૨૪ ભંગ, ૭ જીવના ૧૭૧૬ ભંગ, ૮ જીવના ૩૦૦૩ ભંગ, ૯ જીવના ૫૦૦૫ ભંગ, ૧૦ જીવના ૮૦૦૮ ભંગ. કુલ ભંગ સંખ્યા ૧૯૪૪૭
શ્રી ભગવતી સૂત્ર : ૮
૭૬