________________
સંખ્યાત છના કુલ ૩૩૩૭ ભંગ, અસંખ્યાત જીવના કુલ ૩૬૫૮ ભંગ, ઉત્કૃષ્ટ જીવોના કુલ ૬૪ ભંગ. છેલ્લા ત્રણને સરવાળો ૭૦૫૯.
નૈરયિક પ્રવેશનકમાં કુલ ૨૬૫૦૬ ભંગ છે. સૂત્ર૧ર
|
નૈરયિક પ્રવેશન કે અલ્પબદુત્વ કાનિરૂપણ
ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં નરયિક પ્રવેશનકની અલપ બહુતા પ્રકટ કરી છે–ગાંગેય અણગાર આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે-“થરા જે મેતે ! ” ઇત્યાદિ.
હે ભદન્ત ! રત્નપ્રભા પૃથ્વી નરયિક પ્રવેશનક, શર્કરા પ્રભા પૃથ્વી નૈરયિકા પ્રવેશનક, વાલુકાપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક, પંકપ્રભાપૃથ્વી નૈરવિક પ્રવેશનક, ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક, તમ પ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક અને અધઃસપ્તમી પૃથ્વી નરયિક પ્રવેશનક, આ જે સાત નૈવિક પ્રવેશનક કહ્યા છે તેમાંથી
ક્યા કયા પ્રવેશનક કયા કયા પ્રવેશનકે કરતાં અ૯પ છે? કયા કયા પ્રવેશનક કયા કયા પ્રવેશનક કરતાં અધિક છે? કયા કયા પ્રવેશનક કયા કયા પ્રવેશનકેની બરાબર છે? અને કયા કયા પ્રવેશનક ક્યા ક્યા પ્રવેશનક કરતાં વિશેષાધિક છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ ! સવરથો ઘટ્ટે સામાપુવિ ને Tagg” હે ગાંગેય સૌથી ઓછું નરયિક પ્રવેશનક અધઃસપ્તમીમાં (તમ. સ્તમપ્રભામાં) થાય છે. કારણ કે તેમાં જનારા જીવોની સંખ્યા બાકીના પ્રવેશનકો કરતાં ઓછી હોય છે. “તમા,વિ નર સળg T ” તમઃ પ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક તેના કરતાં અસંખ્યાતગણું છે, કારણ કે તમભામાં જનારની સંખ્યા અધઃસપ્તમીમાં જનાર છ કરતાં અસંખ્યાત ગણું હોય છે.
" एवं पडिलोमग जाव रयणप्पभा पुढवि नेरइय पवेसणए असंखेज्जगुणे" આ પ્રમાણે આ વિપરીત ક્રમની અપેક્ષાએ તમ પ્રભા પૃથ્વી નરયિક પ્રવેશનક કરતાં ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીની સંખ્યા તમ પ્રભામાં જનાર જીવોની સંખ્યા કરતાં અસંખ્યાત
શ્રી ભગવતી સૂત્ર : ૮
७७