________________
ગણી હોય છે. ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક કરતાં પંકપ્રભાપૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર છની સંખ્યા ધૂમપ્રભામાં જનાર જીની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે પંકપ્રભાપૃથ્વી નૈરયિક પ્રવેશનક કરતાં વાલુકાપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીની સંખ્યા પંકપ્રભામાં જનાર જીની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે વાલુકા પ્રભાખથ્વી નરયિક પ્રવેશનક કરતાં શર્કરા પ્રભા નરયિક પ્રવેશનક અસંખ્ય ત. ગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીની સંખ્યા વાલુકાપ્રભામાં જનાર જીવોની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે શકરા પ્રભા રયિક પ્રવેશતક કરતાં રતનપ્રભા નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે. કારણ કે તેમાં જનાર છની સંખ્યા શકરા પ્રભામાં જનાર જ કરતાં અસંખ્યાતગણી હોય છે. જે સૂ. ૧૩ છે
તિર્યંચ યોનિક પ્રવેશ કા નિરૂપણ
“રિણિકાળવણળણ નં અંતે ! રુષિ પvળ ?” ઈત્યાદિ– ટકા–સૂત્રકારે આ સૂત્ર દ્વારા તિગ્માનિક પ્રવેશનકનું પ્રતિપાદન
કર્યું છે-આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગારને પ્રશ્ન-“હે ભદન્ત ! તિનિક પ્રવેશની કેટલા પ્રકારનું કહ્યું છે?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગાંગેય ! “વિશે પણ તૈના” તિયનિક પ્રવેશનકના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-“uiરિથસિરિજaોજિતળાવ નાજ ચિંરિવિિાવલનોળિયાન” (1) એકેન્દ્રિય તિર્યચનિક પ્રવેશનક, દ્વિદ્રિય તિયચનિક પ્રવેશનક, (૩) ત્રીન્દ્રિય તિર્યંચ ચેનિક પ્રવેશનક, (૪) ચતુરિન્દ્રિય તિર્યંચાનિક પ્રવેશન અને (૫) પંચેન્દ્રિય તિર્યચનિક પ્રવેશનક
ગાંગેય અણગારને પ્રશ્ન–“જે મંતે ! રિજિamણિ રિજિનોચિ पवेसणएर्ण पविसमाणे किं एगिदिएसु होज्जा जाव पंचिदिएसु होज्जा ?" તિર્યચનિક પ્રવેશનક દ્વારા તિર્યંચભવ ગ્રહણ કરતે એક તિયચનિક જીવ શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? કે દ્વીન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૮
७८