________________
ત્રિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે પંચન્દ્રિમાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–ગાંગેય ! (૧) તે એકેન્દ્રિયામાં અથવા (૨) દ્વિદ્રિયોમાં અથવા (૩) ત્રીન્દ્રિયામાં અથવા (૪) ચતુરિન્દ્રિયમાં અથવા (૫) પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અહીં એક જીવના તિર્યંચનિક પ્રવેશનકમાં પાંચ ભંગ કહ્યા છે. જે કે એક તિર્યચનિક જીવ એકેન્દ્રિમાં કદી પણ ઉત્પન્ન થતે દેખાતું નથી, કારણ કે પ્રતિસમય ત્યાં અનંત જીવોને ઉત્પાદ થતું રહે છે છતાં પણ અહીં એક જીવને એકેન્દ્રિમાં જે ઉત્પાદ બતાવ્યું છે તે દેવાદિ પર્યાયમાંથી નીકળીને જે જીવ ત્યાં ઉત્પન્ન થાય છે તે જીવની અપેક્ષાએ બતાવવામાં આવ્યો છે. વિજાતીય પર્યાયમાંથી (અન્ય ગતિમાંથી ) નીકળીને વિજાતીય પર્યાયમાં જીવને પ્રવેશ થ–ઉત્પત્તિ થવી, તેનું નામ જ પ્રવેશનક છે. એ અપેક્ષાએ તે પ્રવેશનકમાં એક જીવ પણ સંભવી શકે છે સજાતીય જીવ સજાતીય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય તે તેને પ્રવેશનક કહેવાય નહીં, કારણ કે તે તે તેમાં પ્રવિણ જ છે. બે તિય નિક જીવન જ્યારે એક જ સ્થાનમાં એક સાથે ઉત્પાદ થાય છે, ત્યારે પણ એકેન્દ્રિયાદિ પદમાં પાંચ જંગ જ થાય છે એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે.
ગાંગેય અણુગારને પ્રશ્ન “રો મંતે! તિપિત્તનોળિયા પુછાહે ભદન્ત ! તિર્યચોનિક પ્રવેશન દ્વારા તિથીભવ ગ્રહણ કરતા બે તિયચ. નિક જીવ છે એકેન્દ્રિોમાં ઉત્પન્ન થાય છે? કે પ્રિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? કે ત્રીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે ચતુરિદ્રમાં ઉત્પન્ન થાય છે? કે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભનો ઉત્તર–પયાgiવિત્ત રા ફોડા, જા નિંવિકg Rા gોરન્ના” હે ગાંગેય ! તે બે તિયચનિક જીવ (૧) એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે, (૨) અથવા તે બે તિર્યંચનિક જીવ કીન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે, (૩) અથવા તેઓ ત્રીન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે. (૪) અથવા તેઓ ચતુરિન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે. (૫) અથવા તેઓ પંચે. ન્દ્રિમાં પણ ઉત્પન્ન થાવ છે. આ રીતે અહીં પાંચ એકસંયોગી ભંગ બને છે.
હવે સૂત્રકાર તેમના બ્રિકસંયોગી ભગનું કથન કરે છે –
“બફવા છે gifહુ હોકt, gો રિતુ હોન્ના” અથવા બે તિર્યનિક જીવમાંથી એક તિર્થગેનિક જીવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને બીજે બ્રિનિદ્રમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક એકેનિદ્રામાં ઉપન્ન થાય છે અને એક ત્રિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક તિયોનિક જીવ એ કેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે અને એક ચતુરિન્દ્રિમાં ૪) અથવા એક એકેન્દ્રિયોમાં અને એક પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે (૫)
શ્રી ભગવતી સૂત્ર : ૮
૭૯