________________
અથવા એક દ્વીન્દ્રિયોમાં અને એક ત્રીન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક દ્વીન્દ્રિયામાં અને એક ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા એક દ્વીન્દ્રિયામાં અને એક પચેન્દ્રિયામાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા એક તેઇન્દ્રિયામાં અને એક ચૌઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા એક તેન્દ્રિ ચેામાં અને એક પચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા એક ચૌઇન્દ્રિચેામાં અને એક પચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે એ તિય ચના એક એક સ્થાનમાં એક સાથે પ્રવેશની અપે. ક્ષાએ ૫ ભંગ અને દ્વિકસચેાગમાં ૧૦ ભંગ થાય છે. એ બન્ને મળીને કુલ ૧૫ ભગ થાય છે.
હવે સૂત્રકાર આ પ્રકરણને સંક્ષિપ્તમાં કહેવાને માટે ત્રણથી લઈને અસખ્યાત પર્યંતના તિર્થ જ્યેાનિકાનું પ્રવેશનક નારકેાના પ્રવેશનક જેવું જ છે એમ બતાવવાને માટે કહે છે કે~~
तिरिकखजोणियपवेसणए वि भाणियव्वे ગાય સંવેગા '' જે પ્રમાણે નૈરયિક પ્રવેશનકમાં દ્રાસિયાગ ( દ્વિકસ‘ચૈાગ વગેરે) નું કથન કરવામાં આવ્યું છે, એ પ્રમાણે તિર્યંચૈનિક પ્રવેશનકમાં પણ સમસ્ત સયાગાનું કથન કરવું જોઇએ. જેમ નૈવિક પ્રવેશનકમાં એકથી લઇને અસ ખ્યાત પર્યન્તના નાકાના ભગા કહેવામાં આવ્યા છે તેમ અહીં એકથી લઈને અસ ંખ્યાત પર્યન્તના તિય ચૈાના તિયંગ્યાનિક પ્રવેશનકના ભંગા કહેવા જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સખ્યાત અને અમ્રખ્યાત તિય ચાના તિયઐશનિક પ્રવેશનકનું વર્ચુન એટલા જ નારકાના નૈયિક પ્રવેશનક પ્રમાણે જ સમજવું. તેમના દ્વિકસચેાગી, ત્રીકસચેાગી ચતુષ્કસ ચેાગી અને પંચકસયાગી ભગેાનું સમસ્ત કથન ઉપયેગપૂર્વક કહી દેવું જોઈએ. નૈરયિક પ્રવેશનકમાં રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં એક આદિ નારકાની ઉત્પત્તિ થતી હોય છે. તેથી ત્યાં સાત નરકામાં પ્રવેશનકની અપેક્ષાએ સસમયેાગી ભગ પચન્તના ભગા કહેવામાં આવ્યા છે. પણ તિય ચૈાનિક પ્રવેશનકમાં એકેન્દ્રિયથી લઈને પચેન્દ્રિય પર્યન્તના પાંચ જ ઉત્પત્તિ સ્થાના હાવાથી એકથી લઈને પચકસગા કહેવામાં આવ્યા છે. તે કારણે નારકાની
66
' एवं जहा नेरइय१वेक्षणर, तद्दा
શ્રી ભગવતી સૂત્ર : ૮
૮૦