SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિ પ્રકરણ કા કથન જમાલિ વક્તવ્યતા << સહ્ય નાં માળરુંઝુનામરણ * ઇત્યાદિ— ટીકા”—નિશ્ર્ચય પ્રવચનમાં શ્રદ્ધા રાખીને નિર્વાણ પામનાર ઋષભદત્તની વાત કરીને હવે સૂત્રકાર આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરે છે કે જે માણસ ભગવાનનાં વચનામાં એવી શ્રદ્ધા રાખતા નથી, તે નિદ્ભવતા પ્રાપ્ત કરે છે. તે વાતનું પ્રતિપાદન કરવા માટે અહીં જમાલિ નિદ્ભાવની વક્તવ્યતા આપ વામાં આવેલ છે—‘તક્ષ્ણ નું મૉળનું નામÆ નયક્ષ સ્થિમેનં ૬ સ્થાનં વ્રુત્તિય નામે નામ નથરે હોસ્થા વળો” પૂર્વોક્ત બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડગ્રામ નામનું નગર હતું. તેનું વર્ણન પાતિક સૂત્રમાં વધુ વેલી ચ ́પા નગરીના વધુ ન પ્રમાણે સમજવું. ત્તિય નામે નયરે ગમદ્ધિ નામંત્તિયક્રમારે દિવસરૂ ” તે ક્ષત્રિયકુંડ નગરમાં જમલિ નામના ક્ષત્રિયકુમાર રહેતા હતા. “ ì, વૃિત્ત નાય अपरिभूए ” તે આય ( સમૃદ્ધ ) હતા, ટ્વીસ (તેજસ્વી ) હતા અથવા દસ ( ૬ શાળી ) હતેા. અને કૈાઇ તેને પરાજિત કરવાને સમર્થ ન હતું. અહીં ઔપ tr तस्थ णं & ,, '' 99 નાવ (ચા૧૧) विस्तीर्णविपुल પદ્મ દ્વારા સુધીના સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યે છે. ” થી તથા '' લઈને 4 बहुजनस्य विस्तीर्णविपुलभन आयोगप्रयोग संप्रयुक्तः, बहुदासीदास गोमहिषगवेल प्रभूनः बहुजनस्य बहुधनबहुजातरू रजतः, शयनासनयानवाहनः कीर्णः विच्छर्दितविपुलभक्तपानः, ભૂતઃ ” આ સૂત્રપાઠમાં આવતાં પોની વ્યાખ્યા સમજવા માટે ઉપાસક દશાંગની મારા દ્વારા લખાયેલ અત્રારસ'જીવની વ્યાખ્યા કે જે આન ગાથાપતિના વર્ણનમાં આપવામાં આવેલ છે, તે વાંચી લેવી. “ પિપાસાચवरगए ” ઇત્યાદિ. તે ક્ષત્રિયકુમાર જમાી તેના મહેલમાં રહેતા હતા તે ભાગ્યે મહેલમાંથી બહાર નીકળતા. પેાતાના ભવનની ઉપર તેણે એક નાટ્યશાળા બનાવી હતી તેમાં ૩૨ પ્રકારના નાઢકા ભજવાતાં હતાં. એટલે કે ૩૨ પ્રકારના અભિનય કરવા ચૈાગ્ય વિષય કાંતે તેમાં નાટક રૂપે દેખ!ડવામાં આવતા હતા અથવા તે ૩ર પાત્ર તે નાટકશાળામાં કામ કરતાં હતાં. તે કારણે જ અહીં “ ખત્રીસ પ્રકારનાં નાટકો ” આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. તે નાટકામાં ઘણાં જ જોરથી મૃગા વાગ્યા કરતાં હતાં, અને અનેક સુંદર તરુણીએ તે નાટક ભજવતી હતી. તેની સામે નકા નૃત્ય કરતા હતા અને ગાયકે તેના ગુણગાન ગાયા કરતા હતાં. “ पाउसवासारस० પ્રાવ ( શ્રાવણ આદિ વર્ષાકાળ ) શરદઋતુ, હેમન્તૠતુ, શિશિર, વસન્ત અને ગ્રીષ્મ, મા છએ ઋતુઓના સઘળા પ્રકારના સુખનેા તે પેાતાના વૈભત્ર પ્રમાણે અનુ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૨૦
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy