SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે જાતે જ તેને આર્યચંદના સાદરીની શિષ્યા તરીકે જાહેર કરી દીધાં. “તણ ના મજાવવાના અજ્ઞા, વાાં માળ નવા પડ્યાવેરૂ” ત્યાર બાદ તે આર્યચંદના સાધ્વીજીએ તે દેવાનંદા બ્રાહ્મણીને જાતે જ દીક્ષા આપી, “સામે કુંકાર, રેહાવે' જાતે જ તેમના કેશનું લંચન કર્યું, અને જાતે જ તેમને અધ્યયન કરાવ્યું. ___“ एवं जहेव उसमदत्तो तहेव अज्जच दणाए अज्जाए इमं एयारव' વનિ સર્જ્ડ સંવિન” જે પ્રકારે ( આગળ કહ્યા પ્રમાણે) રાષભદત્ત ધર્મોપદેશ પ્રમાણે આચરણ કરી બતાવ્યું, એ જ પ્રમાણે દેવાનંદા સાવીએ પણ આર્ય ચંદના સાધ્વીજીના ઉપર્યુક્ત સ્વરૂપવાળા ધર્મોપદેશ પ્રમાણે આચરણ કરી બતાવ્યું. “તમાળા ત અતિ સંમેળ સંગમ” માર્યચન્દના આર્યાની આજ્ઞા પ્રમાણે તે ચાલતી અને તપ અને સંયમ દ્વારા સંયમની આરાધના કરતી હતી. ભગવાને દેવાનંદાને દીક્ષા આપ્યા પછી આર્યચંદનાએ ફરીથી તેને કેમ દીક્ષા આપી ? તેનું અહીં સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–તે વાત અહીં વિશેષ જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવી છે. અથવા નિગ્રથી વિષયક જે આચારો છે તે પ્રકટ કરવાને માટે કહી છે, તથા સાથ્વીના કેશનું લંચન (ચ) સાધ્વી દ્વારા જ થવું જોઈએ એ વાત પણ તે કથન દ્વારા પ્રકટ કરવામાં આવી છે. “ તi Rા સેવા ઉકાचंदणाए अज्जाए अंतियं सामाइयमाइयाइं एकारस अंगाई अहिज्जइ" ત્યારબાદ તે દેવાનંદ આર્યાએ અર્ધચન્દના આર્યાની પાસે ધીમે ધીમે સામાન્ય યિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. “સેસ તંત્ર નાવ નવદુર્વcહીળા” અહીં સર્વ દુઃખોને અંત કરવા સુધીનું બાકીનું કથન અષભદત્તના ઉપર્યુક્ત કથન પ્રમાણે જ સમજવું. એટલે કે તેણે ચતુર્થભક્ત ( એક ઉપવાસ) ષષ્ઠ ભક્ત (બે ઉપવાસ) અષ્ટ ભક્ત (ત્રણ ઉપવાસ) દશમ ભક્ત (ચાર ઉપવાસ) આદિ વિવિધ તપસ્યાઓથી પિતાના આત્માને ભાવિત કર્યો. અને અનેક વર્ષ સુધી શ્રમણ્યપર્યાયનું પાલન કર્યું. ત્યારબાદ તેમણે એક માસને સંથારે કરીને અનશન દ્વારા ૬૦ ભકતને પરિત્યાગ કર્યો. આ પ્રમાણે કરીને તેમણે નિર્વાણુરૂપ સાધ્યની આરાધના કરવા માંડી. આરાધના કરીને તેઓ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિતાપ રહિત અને સર્વ દુખેથી સર્વથા રહિત બની ગયાં. સૂ૦૩ શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૧૯
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy