SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ' છે. ડ एवं एएणं कमेणं जहा खंदओ तहेव पव्वईओ, जाव सामाइयमाइयाई હાલ મારૂં હિન્નરૂ ” આ પ્રકારના કથનથી શરૂ કરીને સ્કન્દ મુનિ વિષે ખીજા શતકના પહેલા ઉદ્દેશમાં જેવુ· પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ પ્રતિપાદન અહીં પણ સમજી લેવું એટલે કે તેમણે પણ પ્રવ્રજ્યા અંગીકાર કરી અને સાયિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. जाव यहूहिं चउत्य, छटुपदसम जात्र विचितेहिं तवोकम्मेहिं अप्पा भावेमाणे बहूहू વાસારૂં સામન્નરરિયાનું પળક્ ' અને અનેક વર્ષો સુધી તેમણે ઉપવાસ, છઠ્ઠ, અક્રમ, અ દ્વિ તપસ્યાએ! દ્વારા તથા બીજા વિચિત્ર તપે દ્વારા પેાતાના આત્માને ભાવિત કર્યા અને શ્રમણ પર્યાયનું પાલન કર્યુ. “ વાઽશિત્તા ” અનેક વ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને ' મલિયાર્ મંઢેળા અવાળ' શલે તેમણે એક માસનેા સધારા કર્યાં. झू (सत्ता सहि भत्ताई' अणसणाए छेदेइ " અને સ’થારા કરીને તેમણે ૬૦ ભક્તોનું અનશન દ્વારા છેન કયું" (એટલે કે એક માસના ઉપવાસેા કર્યો ) छेदित्ता जस्नद्वार कीरइ नगभावे जाव तमट्ठे आराहइ ” છેદન કરીને જે ધ્યેયની સિદ્ધિ માટે તેમણે નિગ્ર થતા ધારણ કરી હતી, તે ધ્યેયની (નિર્વાણુ રૂપ સ્વાભિલષિત વસ્તુની ) તેમણે આરાધના કરી. “ બારાન્તિનાવ મુગટુવર્ણદ્દિને ” આરાધના કરીને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને સર્વ દુઃખાથી રહિત બની ગયા. 46 (6 હવે સૂત્રકાર દેવાન દા સ’બધીનું કથન કરે છે. " तरणं सा देवानंदा माहणी समणस्स भगव ओ महावीरस्स अतियं धम्मं मोच्या निसम्म हट्टा समणं भगवं महावीर तिक्वत्तो आयाणिपयाहिणं जात्र નમંણિત્તા વ' વચાલી ” શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મોપદેશ શ્રવણુ કરીને અને તેને હૃદયમાં ધારણ કરીને દેવાનંદા બ્રાહ્મણીને પણ ઘણુંા જ હ અને સંતાષ થયા. તેણે ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક મહાવીર પ્રભુને વંદા કરી અને નમસ્કાર કર્યાં. ધ્રુણા-નમસ્કાર કરીને તેણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું " एवमेयं भंते! तहमेयं भंते ! एवं जहा उस भदत्तो तहेव जाव धम्मं आइक्खइ ” હે ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભદન્ત ! આપે જે પ્રરૂપણા કરી તે સથા સત્ય જ છે. ત્યારબાદ મહાવીર પ્રભુએ ઋષભદત્તને જેવા ધર્મોપદેશ આપ્યા હતા, તેવા ધર્મોપદેશ દેવાનદને પણ આપ્યું. “ તળ સમળે મળવ મહાવીરે ટેવાં.' માનિ સયમેવ પાવેર્ ’” ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે જાતે જ દેવાન‘દા બ્રાહ્મણીને દીક્ષા અંગીકાર કરાવી, " पव्त्रावेत्ता सयमेव अज्ज चंदणार सीसिणित्ताए दलयह દીક્ષા આપીને શ્રી ભગવતી સૂત્ર : ૮ "" ૧૧૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy