________________
પરિષદા સાવ નાના સમુદાયવાળી ન હતી, પરંતુ તે પરિષદા સેંકડે મુનિપરિવારથી અને યતિ પરિવારના સમુદાયથી યુક્ત હતી. એવી વિશાળ પરિ. ષદામાં પ્રભુએ દેશના આપી. દેશના સાંભળીને પરિષદા વિસર્જિત થઈ. ત્યાર माह " उसमदत्तमाहणे समणस्स भगवओ महावीरस्स अतियं धम्म सोच्चा निसम्म हट्ठ तुढे उढाए उठेइ, उट्ठाए उद्वित्ता समणे भगवं महावीरं तिक्खुत्तो जाव નલિસા હવે ઘવારી” ઋષભદત્ત બ્રાહ્મણે શ્રમણ ભગવાન મહાવીરના મુખેથી જે ઉપદેશ શ્રવણ કર્યો હતો, તેના ઉપર હૃદયમાં સારી રીતે વિચાર કર્યો, આ પ્રમાણે વિચાર કરતાં તેના આત્માને ખૂબ શક્તિ મળી, તેના ચિત્તમાં આનંદ અને સંતોષ વ્યાપી ગયા. તે ઘણો જ ઉલ્લાસપૂર્વક પિતાની જાતે જ ઊભે થયો અને ઊભે થઈને શ્રમણ ભગવાન મહાવીર પાસે પહોચી ગયે. ત્યાં જઈને તેણે ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક (અંજલિબદ્ધ હાથીની જમણા કાનથી જમણા કાન પર્યન્ત આવર્તન કરીને) ભગવાનને વંદ! કરી અને નમસ્કાર કર્યા. વંદ, નમસ્કાર કરીને તેણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું
“gવાર મતે રણ મેદ્ય મને ! ” હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે જે ધર્મ બતાવ્ય એ જ સાચે ધમ છે.” આ પ્રમાણે જેવું કથન સ્કન્ધક તાપસના પ્રકરણમાં આપવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહી પણ સમસ્ત કથન ગ્રહણ કરવું. આ પ્રમાણે કહીને તે રાષભદત્ત બ્રાહ્મણ ઈશાન દિશા તરફ ગયે. “ જાન્નમિત્તા” ત્યાં જઈને તેણે “સામેવ” પોતાની જાતે જ “નામામાઢવા ” આભારણો, માળાઓ અને અલંકારે ઉતારી નાખ્યાં. “ગોકુફત્તા ” ઉતારી નાખીને તેણે પિતાની જાતે જ “કંકુટ્રિયં હો ?” પાંચ મુષ્ટિ પ્રમાણ કેશને લચ કર્યો. “ત્તિા ” કેશલુંચન કરીને તે “કેળવ” જ્યાં “સમ મારૂં મહાધીરે ” શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, “Èત્ર કરાઈ” ત્યાં ગયો. “૩ાજી” ત્યાં જઈને તેણે “હમાં મળવં તિહુરો માયાgિi પાળેિ કાર નમંત્રિતા પૂર્વ વાશી” ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વંદણુ નમસ્કાર કર્યો અને વંદણુ નમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું
આજીજે મંતે ! ઢોર હિતેન મને ! સોશ, ગાઝિદિરમાં અંતે ! ઢો, કરાઇ, જજ ચ” હે ભક્ત ! આ લેક જરા (વૃદ્ધાવસ્થા) અને મરજી દ્વારા ચેમેરો સળગી તો છે, હે ભદત ! આ લેક જરા અને મરણ દ્વારા ચારે દિશામાં ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે, હે ભદન્ત ! આ લેક જરા અને મર દ્વારા ચારે દિશાએ અતિશય અધિક પ્રમાણમાં સળગી રહ્યો
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૧ ૭