SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જેનાં સ્તને દૂધથી ભરાઈ ગયાં છે, યાવત્ જેનાં રમપિમાં મરાજિ ઊભી થઈ ગઈ છે, એવી આ દેવાનંદ બ્રાહ્મણી ઊભી ઊભી આ૫ દેવાનુપ્રિયની તરફ અપલક દષ્ટિથી શા માટે નિરખી રહી છે? (અહીં “ચાવત્ ” પરથી " प्रप्तलोचना, संवृनयबाहुः कञ्चुकं परिक्षिप्ता: धाराहतकदंबपुष्पमिव समु. પિત” આ સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે) “નોરમ ” હે ગૌતમ ! ” આ પ્રમાણે સંબોધન કરીને “મને મારૂં મલ્હાવીરે મળવું જોયf giી કરી શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે જવાબ ર્વ સહુ જોયા!હે ગૌતમ! તેનું કારણ એવું છે કે “ જેવા માની મમ અHTT– રેવાળા માણી શત્તા” દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે અને હું તેમનો પુત્ર છું. “તU રેરાના માળી तेण पुब्वपुत्तसिणेहाणुरोएण आगयपण्या जाव समूसवियरोमकूवा ममं બિતાપ વિદીપ નાગીર વિ ” તે કારણે તે પૂર્વ પુત્રજન્ય અનુરાગથી પ્રથમ ગર્ભાધાનજન્ય પુત્રનેહથી-દેવાનંદા બ્રાહ્મણીની આ પ્રકારની હાલત થઈ ગઈ છે. એટલે કે પુત્રવાત્સલ્યને કારણે જ તેનાં સ્તનમાંથી દૂધની ધારા વહી રહી છે, તેની આંખે હર્ષાશ્રુઓથી વ્યાપ્ત થઈ ગઈ છે, તેની બંને ભુજાઓ સંકુચિત વલયવાળી થઈ ગઈ છે, તેનું કંચુક તંગ લાગવાથી ઢીલું કરવું પડયું છે અને તેની માવલિ રમકૃપમાં ઊભી થઈ ગઈ છે. અને તે ઊભી ઊભી મારી તરફ અપલક દષ્ટિથી નિરખી રહી છે. જે સૂ. ૨ | દેવાનંદ નિર્વાણવક્તવ્યતાતg સમળે માવં માસી?” ઈત્યાદિ– ટકાર્થ–ાષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહાએ દીક્ષા લઈને કેવી રીતે નિર્વાણની પ્રાપ્તિ કરી, તે વાતનું સૂત્રકારે આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે - “ तएणं समणे भगव महावीरे उसमदत्तास माहणस्स देवाणंदाए माहणीए તીરે ચ નgnતમારા રૂપિરસાણ રાવ રિક્ષા પરિવા” ત્યા બાદ શ્રમણ ભગવાન મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણને તથા દેવાનંદા બ્રાહ્મણને તે ઘણી વિશળ ત્રાષિપરિષદામાં (યાવત ) ધર્મને ઉપદેશ સંભળ.. અહી' “જાત પદ દ્વારા “મુનિર્ણવિ, ચતિવર્ષારિ, કરાવરિયાયામ ” આ સૂત્રપાઠને ગ્રહણ કરવામાં આવે છે “પતિ-ફિનિત્ત ર જ આ વ્યુત્પત્તિ અનુસાર આત્મતત્વનું નિરીક્ષણ કરનારા જ્ઞાનીજનોને અષિ કહે છે. ધર્મક્રિયાઓમાં પ્રયત્નશીલ રહેનારને યતિ કહે છે. મુનિ પરિષદ અને યતિ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૧૬
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy