________________
ભગવાનને દેખતાં જ બને હાથ જોડવા અને મનને એકાગ્ર કરવું. “ડવાછિત્તા માં માનવ મહાવીર તિહુ વાચાMિ વાળિ રે” શ્રમણ ભગ. વાન મહાવીરની પાસે પહોંચીને તેણે ત્રણ વાર ભગવાનની અદક્ષિણ પ્રદક્ષિણા કરી. “પિત્તા વંદ, નમં” આદક્ષિણ પ્રદક્ષિણા કરીને તેણે ફરીથી તેમને વંદણ નમસ્કાર કર્યો, “વંવિના નલિત્તા કસમાં મr પુરો कट्ट ठिया चेव सपरिवारा सुस्ससमाणी नमसमाणि अभिमुहा विणएण' पंज. ઢિારા જાવ વવાણ” વંદણા નમસ્કાર કરીને રાષભદત્તની પાછળ તે ઊભી રહી અને પરિવાર સહિત ઉભા રહીને તેણે ધર્મશ્રવણ કરવાની ઈચ્છાથી પ્રભુને વારંવાર નમન કર્યું અને ઘણાં જ વિનયપૂર્વક તેમની સન્મુખ બને હાથ જોડીને તે તેમની પર્યાપાસના કરવા લાગી. | સૂ. ૧ છે
દેવાનંદ કે પુત્રવાત્સલ્યતાકાનિરૂપણ
દેવાનંદાની પુત્રવાત્સલ્યપણાની વક્તવ્યતા“ના of a Raviા મ ઈત્યાદિ.
ટીકાથ–“ભગવાન મહાવીરના દર્શન કરતી વખતે દેવાનંદ બ્રહ્મ પણનાં સ્તનમાંથી પુત્રવાત્સલ્યને કારણે દૂધની ધારા વહેવા માંડે છે. ” ઈત્યાદિ વાતનું સૂત્રકારે આ સૂત્રમાં નિરૂપણ કર્યું છે–
“तर णं सा देवाणंदा माहणी आगयपण्हया पप्फुयलोयणा संवरियबलयवाहा" જયારે દેવાનંદા બ્રાહ્મણીએ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા, ત્યારે તેનાં સ્તનમાંથી દુધની ધારા વહેવા લાગી, તેની બને આંખે પુત્રદર્શનજન્ય આનંદાશ્રઓથી વ્યાપ્ત થઈ ગઈ, હર્ષના અતિરેકથી તેની બને ભુજાઓ સંકુ ચિત વલયવાળી થઈ ગઈ. (આનંદથી શરીર એટલું બધું કુલાઈ ગયું કે હાથમાં પહેરેલાં કડાં પણ ટૂંકા પડવાથી હાથની સાથે ચિપકી ગયાં-હાથમાં સરકતા બંધ થઈ ગયાં) “ગુરરિરિરિવા, પાદચારુંagriપિત્ર સરવિરોમન્નસાએ હર્ષના અતિરેકથી શરીર ફલાઈ જવાથી તેણે પહેરેલા કચકને પણ ઢીલું કરવું પડયું, અને જેમ મેઘની ધારાએ પડવાથી કદમ્બ પુપિ વિકસિત બને છે, તેમ રેમકૂપમાં તેની રોમરાજી ઊભી થઈ ગઈ. રની એવી સ્થિતિ થઈ ગઈ છે એવી દેવાનંદ બ્રાહા “રમાં મનાવ માવી નિમિષા દ્રિોણ રેડ્ડમાળીર વિદ" શ્રમણ ભગવાન મહાવીરની તરફ અપલક નયને દેખતી ઊભી રહી
“ મરેત્તિ મળવું જોયમે સમાં મri મહાવીર' વંદ, નમંતર, નમિત્તા રમતિરાં રચાતી” આ આશ્ચર્યજનક ઘટના જોઈને ભગવાન ગૌતમે “હે ભગવન ” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેમણે તેમને આ પમાને પૂછયું– િ મંતે ! ઘણા વાળા માળા રાષ્ટ્રના સંકિ જાન રેમવા રેવાકુરિવર્થ નિમિયા ફિફ્ટી માળીર પિp?” હે ભદન્તા
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૧૫