SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આવીને તે ઉત્તમ ધાર્મિક રથમાં બેસી ગઈ. “, તણાં રે રામ મા રેવાવંતા નાઝુળી તું ઘમિર્ચ જ્ઞાનવ તુજે માળે” આ રીતે પોતાની ભાર્યા દેવાનંદા સાથે ધાર્મિક ઉત્તમ રથમાં બેસીને બિનનિવારંપ”િ પોતાના પરિવારથી વીંટળાયેલે તે ઋષભદત્ત બ્રાહ્મણ “મgggiામં ન માં મને નિશા” બ્રાહ્મણકુંડગ્રામ નગરની વચ્ચે થઈને નીકળે. “ રિવારિકા નેળે વહુવા રેફર, ટેળેવ વાઘર ” અને જયાં બહુશાલક ચિત્ય-ઉદ્યાન હતું તે તરફ તેમને રથ હંકાર્યો. “વાછરા” આ રીતે થ આગળ વધતાં “છત્તારિખ તિરથ રાત્તિર વાવ” તેણે તીર્થકરોના અતિશય વરૂપ છત્રાદિ કેને જોયાં. “વાણિત્તા જિં જ્ઞાનાવર કરે” તે છત્રા દિકને દેખતાં જ તેણે રથને થો માળે. સારા પરિણામો ગાળવવાનો પશો ?” રથને થોભાવીને તે પિતાના શ્રેષ્ઠ ધામિક રથમાંથી નીચે ઉતર્યો. “જશોદત્તા ” નીચે ઉતરીને “સમાં માવં નહાવીર' પંજવિહે અમિત મિચ્છા” તે પંચવિધ અભિગમ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની પાસે ગયે. “રંકહા” તે પાંચ પ્રકારના અભિગમ આ પ્રમાણે છે " सचित्ताण दवाण विउसरणयाए, एवं जहा बितियसए जाव तिविहाए ઘનુવાળા નુવાર્સચિત્ત દ્રવ્યને પરિત્યાગ કરવો, ઈત્યાદિ જે પાંચ અભિગમ બીજા શતકના પાંચમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યા છે, તે અહીં ગ્રહણ કરવા. ત્યાં નીચે પ્રમાણે પાંચ અભિગમ બતાવ્યા છે–(૧) સચિત્ત દ્રવ્યોનો પરિત્યાગ કરે, (૨) અચિત્ત દ્રવ્યને (વસ્ત્રાભરણાદિને ) પરિત્યાગ ન કરે, (૩) વિનયથી અવનત શરીર કરવું ( વિનયપૂર્વક શરીર ઝુકાવવું, (૪) દેખતાં જ હાથ જોડવા અને (૫) મનને એકાગ્ર કરવું. આ પ્રકારના પાંચ અભિગમપૂર્વક મહાવીર પ્રભુની પાસે જઈને રાષભદત્ત બ્રાહણે શ્રમણ ભગવાન મહાવીરની મન, વચન અને કાયાથી પર્યું પાસના કરી. “ તાળ સા રે ગા મળી ઘનિયા ગાના શો પો ” ઋષભદત્ત રથમાંથી ઉતર્યા પછી તેની પત્ની દેવાનંદ પણ તે ધાર્મિક ઉત્તમ રથમાંથી નીચે ઉતરી. “ જાફરા ઘg ==ાહિં કાર મત્તાવંતરિત્તિ માં મજવં મહાવીર વિષે અમિામેન' મિજી” રથમાંથી નીચે ઉતરીને અનેક કુબ્બા, ચિલાતિકા, વાસનિકા નયનાદિની ચેષ્ટાઓ દ્વારા હદયના ભાવેને જાણવામાં દક્ષ અને વિનીત એવી દાસીએ ના સમૂહથી, નપુંસક વૃદ્ધ કંચુકીએના સમૂહથી, અને મહત્તરકવૃન્દથી પરિવેષ્ટિત થયેલી એવી તે દેવાનંદા ખાણ અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ આવી પહોંચી. તે પાંચ પ્રકારના અભિગમ આ પ્રમાણે સમજવા (૧) સચિત્ત દ્રવ્યને (પુષ્પ, તાબૂલ આદિનો ત્યાગ કરે, (૨) અચિત દ્રવ્યને (વસ્ત્રાદિ કેને) ત્યાગ ન કર, (૩) વિનયથી યુક્ત શરીરને ઝુકાવવું, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૧૪
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy