________________
તેણે પિતાના કેશ ગૂંચ્યાં. “રવંળવદિવા” કપાળમાં ઉત્તમ ચન્દનને લેપ કર્યો, “રામરસિ”િ બીજા પણ ઘણુ અલંકારોથી તેણે પોતાના શરીરને સુશોભિત કર્યું, “જાવાવિયા” અગરના ધૂપથી તેણે પોતાના શરીરને સુવાસિત કર્યું, “હરિમાળા ” આ રીતે તેણે પિતાની જાતને લક્ષ્મીના જેવી વેષભૂષાથી વિભૂષિત કરી દીધી. “ ના અggવામાTIઅંચિત” તેણે જે અલંકારથી પિતાના શરીરને વિભૂષિત કર્યું હતું, તે અલંકારે વજનમાં હલકાં પણ બહુ જ મૂલ્યવાન હતાં. “વહૂદ્દિ સુકાઈ રિઝાવાહિં, વિહિં, ઘ=ારિવાહિં, તિળિયાર્દિ” તેની સાથે દેશવિદેશની જે અનેક દાસીઓ હતી. તેમનું તથા તેમની વેષભૂષાનું વર્ણન કરતા સૂત્રકાર કહે છે કે
અંતઃપુરમાંથી નીકળતી વખતે તેની સાથે અનેક દાસીએ હતી, તેમાંથી કેટલીક દાસીઓને પૃષ્ઠ ભાગ અને જાંઘ વક્ર હતા, કેટલીક ચિલાત દેશની હતી અને તેમનાં શરીર કદમાં નાનાં હતાં, કેટલીક દાસીએ બર્બર દેશની હતી. તેમનાં શરીર વક હતાં, કેટલીક દાસીઓ ઇસન દેશની હતી, કેટલીક ચનાન ( ગ્રીસ) ની હતી. કેટલીક ચારણ દેશની હતી, કેટલીક પહવે દેશની હતી, કેટલીક હાસ દેશની હતી, કેટલીક લકુશ દેશની હતી, કેટલીક અર બસ્તાનની હતી. કેટલીક દ્રાવિડ દેશની હતી. કેટલીક સિંહલદ્વીપની હતી, કેટલીક લિન્દ જાતિની હતી, કેટલીક મુશ્કેલ જાતિની હતી, કેટલીક મુસંડ જાતિની હતી, કેટલીક શબર જતિની હતી, તથા કેટલીક પારસ (ઈરાન) દેશની હતી. તેમાંથી કેટલીક વિદેશી વેષભૂષાથી આભૂષિત હતી, તે કેટલીક સ્વદેશી વેષભૂષાથી વિભૂષિત હતી. તેઓ નેત્રાદિની ચેષ્ટાઓથી લોકોના મનના ભાવ જાણવાની કળામાં ઘણી જ નિપુણ હતી, એટલું જ નહીં પણ સ્વ ભાવે પણ ઘણી વિનીત હતી એવી દાસીઓના સમૂહથી તથા અન્હાપુરમાં રહેનારા નપુંસક વૃદ્ધ કંચુકીઓના (કરના) સમૂહથી, અંતઃપુરના પ્રજનનું નિવેદન કરનારા પ્રતિહારોના સમૂહથી તથા અંતઃપુર સંબંધી કાર્યોની વ્યવસ્થા કરનારા મહત્તરક (મહાન) જનેના સમૂહથી વીંટળાયેલી તે દેવાનંદા બ્રાહ્મણી
ડિrrો નિn જીરૂ” અંતઃપુરમાંથી બહાર નીકળી. બહાર નીકળીને જેને ફ્રિરિયા વEાળનાટા, શેળેવ ધરિ જ્ઞાનવશે, તેનેa sષાના” જ્યાં ઉપસ્થાન શાળા ( સભારથાન) હતી, અને જ્યાં ઉત્તમ ધાર્મિક રથ રાખ્યો હતો, ત્યાં આવી. “વાછિત્તા ગાર મિયે જ્ઞાનgવાં દુરા” ત્યાં
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૧ ૩