________________
ભવ કરતો હતે. તે એ પુણ્યશાલી હતું કે કઈ પણ વસ્તુને તેની પાસે અભાવ ન હતું. પાંચ ઇન્દ્રિ દ્વારા જે જે વિષયે મનુને ભેગવવા ગમે છે તે સઘળા વિષયે તેની પાસે ઉપસ્થિત જ રહેતા હતા આ રીતે ઈચ્છિત શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આદિ પાંચ પ્રકારના કામોને ભેગવતે થકે તે પિતાને કાળ સુખશાન્તિપૂર્વક વ્યતીત કરતે હતે.
એક દિવસ તેણે ક્ષત્રિયકુંડ ગામનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક આદિ માર્ગો પર શ્રમણ ભગવાન મહાવીરના આગમનની વાત કરતા લોકોના મુખેથી સાંભળ્યું કે બ્રાહ્મણકુંડગ્રામ નગરની બહાર આવેલા બહુશાલક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે. આ વિષયને અનુલક્ષીને જે સૂત્રપાઠ આપવામાં આવ્યું છે તે સૂરપાઠ તથા તેમાં વપરાયેલાં પદેની વ્યાખ્યા આ પ્રમાણે છે– " तएणं खत्तियकुडग्गामे नयरे सिंघाडगतियच उक्कवच्चर जाव बहुजणखद्देइ Rા gવવા જાવ gવં ,
શિંગડાના આકારના માર્ગને શૃંગાટક કહે છે. જ્યાં ત્રણ રસ્તા મળે છે તે જગ્યાને ત્રિક કહે છે.
જ્યાં ચાર રસ્તા આવીને મળે છે તે માર્ગને ચતુષ્ક કહે છે. ચેકને ચવર કહે છે. અહીં “ચા ” પદથી “ચતુર્મુવમહાપથug” મહાપથ અને પથ, આ માર્ગોને ગ્રહણ કરવામાં આવ્યા છે. પરસ્પરની સાથે વાતચીત કર નારા મનુષ્યના અવાજને અહીં “બહુજન શબ્દ” પદ દ્વારા ગ્રહણ કરવાનાં આવેલ છે. “ તિ” પદ અહીં વાકયાલંકાર રૂપે વપરાયું છે, તથા “a” પદ વિકલપાથે વપરાયું છે. આ વિષયને અનુલક્ષીને ઔપપાતિક સૂત્રમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે છે
જનસમૂહ એટલે જનવૂડ, લેકે ના અધ્યકત કવનિનું નામ જનલ, જેમાં વચનવિભાગ માલુમ પડે એવા દવનિનું નામ જનકલકલ, જ્યાં એક બીજા સાથે અથડાઈ જવાય એવી ભીડનું નામ જનેર્મિ, મનુષ્યના નાના સમુદાયનું નામ ઉલ્કાલિકા અને જુદે જુદે સ્થાનેથી આવીને એકઠાં થયેલા
કેના સમૂહને જનસન્નિપાત કહે છે. પ્રજ્ઞાપના એટલે કે સામાન્ય રૂપે કથન કરવું અને પ્રરૂપણું એટલે વિશેષ રૂપે શ્રગાટક આ દિ માર્ગો પર એકઠાં થઈને લેકે શી વાત કરતા હતા–“ઘ વ દેવાજુgિયા ! તમને એવું મણાવીને आइगरे जाव सम्बन्नू सव्वदरिसी माहणकुडगामस्ख नयरस्म बहिया बहुमालए चेहए રાપરિવં વાવ વિરૂ” મુંગાટક આદિ માર્ગો ઉપર ઊભા રહીને લોકો આ પ્રમાણે વાતચીત કરતા હતાં–
હે દેવાનુપિય! જરા સાંભળે. શ્રમણ ભગવાન મહાવીર કે જે સર્વજ્ઞ, સર્વદશી અને ધર્મતીર્થન આદિકર્તા છે, તેઓ બ્રાહ્મણકુંડગ્રામનગરની બહાર આવેલા બહુશાલક ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ ( સાધુને યોગ્ય) અવગ્રહ (આજ્ઞા-બાગવાનની આજ્ઞા) લઈને વિરાજમાન થયા છે. ત્યાં તેઓ આત્માને તપ અને સંયમથી ભાવિત કરી રહ્યાં છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૨૧