________________
"तं महाप्फलं देवाणुपिया! तहोस्वाण अरहताण भगवंताण जहा उववाइए जाव एगाभिमुहा खत्तियकुंदुग्गामं नयर मझ मञ्झेणं निग्गच्छंति" હે દેવાનુપ્રિયે ! જે એવા અહંત ભગવાનના નામ અને ગેત્રના શ્રવણ માત્રથી મહાફળની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે, તે તેમને વંદના કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પર્ય પાસના કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પર્ય પાસના કરવાથી પ્રાપ્ત થતા ફળની તે વાત જ શી કરવી ! જે એક આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી જીવને મહાફલથી પ્રાપ્તિ થાય છે, તે વિપુલ સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ ચારિત્રરૂપ અર્થને ગ્રહણ કસ્વાથી પ્રાપ્ત થતા ફળની તે વાત જ શી કરવી ! તે તે અનિર્વચનીય છે, તેનું તે વર્ણન કરી શકાય તેમ નથી. તે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈએ અને તેમને વંદણા કરીએ. ઈત્યાદિ જેવું કથન ઔપ તિક સૂત્રના પૂર્વાર્ધના ૩૮ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે કથન અહીં પણ ગ્રહણ કરવું. તે બધા લેકે પરસ્પરની સાથે આ પ્રમાણે વાતચીત કરતાં કરતાં એક દિશા તરફ (બ્રાહ્મણકુંડ નગર તરફ) મુખ કરીને ક્ષત્રિયકુંડ નગરની બરાબર વચ્ચેવચ્ચે થઈને મહાવીર પ્રભુની પાસે જવાને માટે ઉપડયા. “ જેને મારામે નયરે ને વહૂના વેરૂ પયં જણા વાવા જાવ તિવિહાર ઘgવાળા પsgવાતિ” અને તેઓ જ્યાં બ્રાહ્મણ કુંડગ્રામ નગર હતું, જ્યાં બહુશાલક ચૈિત્ય હતું ત્યાં આવી પહોંચ્યા. ત્યાં જઈને તેમણે શું કર્યું તે ઔપપાતિક સૂત્રમાં ૩૮ માં સૂત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી, તેમને નમસ્કાર કર્યા વંદણ નમસ્કાર કરીને તેમણે તેમની ત્રિવિધે (મન, વચન અને કાયાથી) પપાસના કરી.
"तए णं तस्स जमालिस्स खत्तियकुमारस्त तं महया जणमई वा जाव जनसन्निवायं वा सुणमाणस्स वा पासमाणस्स वा अयमेयारूवे अज्ज्ञथिए जाव
કિરવા પોતાના મહેલની પાસેથી પસાર થતાં લેકના મહાન જનશબ્દને, જમણૂડને, જનલનેજનકલકલને, જનેમિને, જનેકલિકાને અને જનસન્નિપાતને (આ બધાં પદેને અર્થ ઉપર સમજાવ્યું છે) સાંભળીને તથા નિહાળીને તે ક્ષત્રિયકુમાર જમાલિને આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત પ્રાર્થિત, કલ્પિત અને મને ગત વિચાર આવ્યો,
જેમ અંકુર પહેલાં જમીનમાં દબાયેલું રહે છે, તેમ આ વિચાર પ્રથમ આત્માની અંદર જ દબાયેલે રહ્યો તેથી તેને આધ્યાત્મિક કહ્યો છે. ત્યારબાદ તે સંકલ્પ (વિચાર ) હૃદયમાં ફરી ફરીને આવવા લાગ્યો તેથી દ્વિપત્રિતની જેમ તેને ચિન્તિત કહ્યું છે. “હવે હું આ પ્રમાણે જ કરીશ,” આ પ્રકારની
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૨૨