________________
વ્યવસ્થાયુક્ત થવાથી તેને પલ્લવિત થયેલી લતા સાથે સરખાવ્યેા છે. તે વિચારને પ્રાર્થિત કહેવાનું કારણ એ છે કે પુષ્પયુક્ત થયેલી લતાની જેમ તે વિચાર ઈષ્ટ રૂપે સ્વીકૃત થયા. તેને મનેગત કહેવાનું કારણ એ છે કે તે વિચારે મનમાં જ દંઢ સ્થાન જમાવ્યું હતું–હજી તેણે કોઇની પાસે તે વિચાર પ્રકટ કર્યાં ન હતા. તેથી ફલિત થયેન્ની લતાની જેમ તેને મનેાગત કહેવામાં આવ્યા છે. હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે તેને કેવા વિચાર આવ્યે–
" किं णं अज्ज खत्तियकुङगामे नयरे इंमछेइ वा, खंदमहेइ वा, मुगुंद. महेवा, नागमइवा, जखमहेद वा, भूयमहेइ वा कूपनदेइ वा तडागमहेइवा શું આજે ક્ષત્રિયકુ’ડગ્રામનગરમાં ઇન્દ્રોત્સવ છે ? કે કાર્તિકેયેાત્સવ છે ? કે વાસુદેવાત્સવ છે ? કે નાગમહત્સવ છે ? કે યક્ષમહત્સવ છે ? કે ભૂતમહે સવ છે ? કે કૂપ મહાત્સવ છે ? કે તળાવના મહાત્સવ છે ? કેનદ્રીના મહાસત્ર છે ? કે હદ ( સરોવર ) ના મહાસત્ર છે ? કે પત મહોત્સવ છે? કે વૃક્ષ મહોત્સવ છે ? કે ચૈત્ય મહોત્સવ છે ? કે ઉદ્યાન મહોત્સવ છે ? કે સ્તૂપ મહોટ્સર છે ? નં ં જૂથો કળા, મોળા, પન્ના, ના, નાચા, જોગ॰ '' આજે એવા તે કયા મત્સવ છે કે આ પ્રજાતીય અને ભેગ જાતીય રાજા તથા ઈશ્વાકુવ'શીય, નાગવશીય, કુરુવ'શીય, ક્ષત્રિયા, ક્ષત્રિયપુત્ર ભટા, ભટપુત્ર, તથા ઔપપાતિકસૂત્રના પૂર્વાના ૩૮ માં સૂત્રમાં કહ્યા પ્રમા શેના બ્રાહ્મા, ચાધા, મલકી, લેચ્છકી આદિ જાતિના લેક, તથા ખીજા’ પણ અનેક સામંતે, ચુતરો, તલવરા (રાજવલ્લભેા ), માખિકા ( સન્નિવેશ વિશેષના નાયકા), કૌટુમ્બિકા ( કેટલાક કુટુખના નાયક ), હસ્તિપરિ મિત ન રાશિવાળા શેઠીયાએ, નગર પ્રધાન વ્યવહારીજન, સેનાપતિ અને સાથેવાડા ( વ્યાપાર નિમિત્તે જનસમુદાયને પરદેશમાં લઇ જનારા ) સ્નાન કરીને તથા મલિકમ કરીને-કાગડા આદિને માટે અન્નના વિભાગનું વિતરણુ કરીને, “ જ્ઞાનવવઘૂ ” તથા ઔપપાતિક સૂત્રના પૂર્વાર્ધના ૩૮ માં સૂત્રા નુસાર તોતુ મંત્રાશ્રિત્તા: '' મષીતિજ્ઞક આદરૂપ કૌતુક અને અક્ષત આદિ રૂપ મંગળ કરીને ( આ બન્ને વિધિ દુઃસ્વઞ આદિની પ્રશમક હોવાથી અવશ્ય કરવા ચેગ્ય મનાય છે), તથા सिरसा कंठे मालक અને ગળામાં માળાએ ધારજી કરીને, आषिद्धमणिसुवर्णा " તથા મણુિં. જડિત સુવણું હારીને ધારણ કરીને જઈ રહ્યા છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધાં શા કારણે નગરની બહાર જઇ રહ્યા છે ? “ ક્ષત્રિયકુમાર જમાત્રિના મનમાં એ પ્રકારને વિચાર આયૈ. कंचुइज्जपुरिसं सद्दावेइ ” આ પ્રમાણે વિચાર આવવાથી તેણે કચુકીજનને ( અન્ત પુર નિવાસી નાકરને ) એલાયૈ. “ દ્વિત્તા વ વયાણી '' અને તેણે તેને આ તેમણે પૂછ્યું'—
'
66
મસ્તક
સંવે૨ેડ”
संहिता
શ્રી ભગવતી સૂત્ર : ૮
*
ܝܙ
66
૧૨૩