________________
'
""
99
करयल जाय
" किं णं देवाणुप्रिया ! अज्ज वत्तियकुं डग्गामे नवरे इंदमहेइ वा, जाव નિnદ્ધતિ ’” હૈ દેવાનુપ્રિય ! શુ આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં કાઈ ઈન્દ્રને મહાત્સવ છે ? કે સ્તૂપમહેસ પર્યન્તને ઉપયુક્ત કેઇ મહેસ્રવ છે? એવું તે શું કારણ છે કે આ ઉથ્રજાતિય આદિ પુરુષો એક જ દિશા તરફ મુખ કરીને જઇ રહ્યા છે ? तरण से कंचुइज्जपुरिसे जमालिणा खत्तियकुमारेणं પરં પુત્તે સમાળે ૬કે ” ક્ષત્રિયકુમાર જમાલી દ્વારા આ પ્રમાણે પૂછવામાં આવતાં તે અંતઃપુરના રિચારક કચુકીજન ઘણા જ હું અને સતાષ પામ્યા. તેણે પુલકિત હૃદયે सणस्स भगवओ महावीरस्स आगमणाहियविणिच्छर શ્રમજી ભગવાન મહાવીરનું આગમન થવાનેા નિષ્ણુય કરીને ટ્ટુ ગમાહિ... વ્રુત્તિયકુમાર નરળ વિજ્ઞળ વદ્યાવેફ ” બન્ને હાથની અજલિની મસ્તક પર રાખીને ક્ષત્રિયકુમાર જમાલીને જયવિજય શબ્દોના ઉચ્ચારણપૂવ ક માટે આવશ્યક એવી આજ્ઞા લઈને) સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન થયા છે. “ સફ્ળ વવેકના મોળાનાથ વ્વના મંળવત્તિયંગાત્ર નિøત્તિ ” તે કારણે આ અનેક ઉગ્રજાતીય, ભાગજાતીય અને રાજાઓ વગેરે લેાકેામાંથી કેટલાક લેાકેા શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરવા નિમિત્તે, કેટલાક તેમની સેવા કરવાને માટે, કેટલાક તેમનેા સત્કાર કરવા નિમિત્તે, કેટલાક તેમનું સન્માન કરવા નિમિત્તે, કેટલાક કૌતુહલવશ તેમને જોવા માટે, કેટલાક તેમનાં દર્શન કરવા માટે, કેટલાક તેમની પાસે અશ્રુત આગમના રહસ્યોને સાંભળવાને માટે અને શ્રુત આગમાંના રહસ્યને નિઃશ'કિત કરવાને માટે, કેટલાક અથના નિશ્ચય કરાવનારા અમુક અમુક કારણેા પૂછવાને માટે તથા કેટલાક મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાને પરિ ત્યાગ કરીને અણુગારાવસ્થા ધારણ કરવાને માટે, તથા કેટલાક ખાર તેાવાળી અગારાવસ્થા ધારણ કરવાને માટે જઇ રહ્યા છે.
**
માટે આવશ્યક એવી આજ્ઞા લઈને) સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન થયા છે. સફ્ળ વેળા મોળા નાવ ગલ્વેના મંળવત્તિયં નવનિñચ્છતિ ' તે કારણે આ અનેક ઉગ્રજાતીય, ભાગજાતીય અને રાજાએ વગેરે લેાકેામાંથી કેટલાક લેાકેા શ્રમણ ભગવાન મહાવીરને વ ંદણા કરવા નિમિત્તે, કેટલાક તેમની સેવા કરવાને માટે, કેટલાક તેમના સત્કાર કરવા નિમિત્તે, કેટલાક તેમનું સન્માન કરવા નિમિત્તે, કેટલાક કૌતુહલવશ તેમને જોવા માટે, કેટલાક તેમનાં દર્શન કરવા માટે, કેટલાક તેમની પાસે અશ્રુત આગમના રહસ્યાને સાંભળવાને માટે અને શ્રુત આગમે ના રહસ્યને નિઃશ'કિત કરવાને માટે, કેટલાક અથના નિશ્ચય કરાવનારા અમુક અમુક કારણેા પૂછવાને માટે તથા કેટલાક મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાના પિર ત્યાગ કરીને અણુગારાવસ્થા ધારણ કરવાને માટે, તથા કેટલાક ખાર તેાવાળી અગારાવસ્થા ધારણ કરવાને માટે જઇ રહ્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૨૪