________________
તથા કેટલાક “તેમની પાસે જવાને અમારે વ્યવહાર છે એમ માનીને સ્નાન કરીને, બલિકર્મ કરીને, કાગડા વિગેરેને અન્ન આદિ દેવા રૂપકૌતુકમંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરીને, મસ્તક અને કંઠમાં માળા પહેરીને, મણિનિર્મિત સુવર્ણહારોથી વિભૂષિત થઈને, હાર, અર્થહાર, ત્રણ સ હ ૨, લાંબે લટકતો હાર, અને કટિસૂત્રથી પિતાની શોભામાં અભિવૃદ્ધિ કરીને, સુંદર સુંદર કીમતી વસ્ત્રો પહેરીને, અને શરીર પર ચન્દનનું વિલેપન કરીને જઈ રહ્યા છે. કેટલાક ઘોડા પર, કેટલાક હાથીઓ પર, કેટલાક રથમાં, કેટલાક શિ બકાઓ (પાલખી) માં, અને કેટલાક સ્કન્દમા નકામાં બેસીને અને કેટલાક પગપાળા ચાલતાં ચાલતાં જઈ રહ્યા છે. કેટલાક એક બીજાની સાથે મળીને ઘણા ભારે ઉત્કૃષ્ટ સિંહનાદ જે નાદ કરતાં કરતાં, તે કેટલાક સ્પષ્ટ દેવનીઓ કરતાં કરતાં, અને કેટલાક કલકલ ના કરતાં ક્ષત્રિયકુંડ નગરમાંથી નીકળી રહ્યા છે. ગમન કરતાં લોકોના અવાજથી એવું લાગે છે કે સમગ્ર શહેર ક્ષુબ્ધ સમુદ્રની ગર્જનાથી જાણે કે વ્યાકુલિત બની ગયુ છે. “ તા રે વાઢિ ત્તિ ગુમારે વુન્નપુરિવરણ અંતિe gયમર્દૂ સોદવા નિયમ દુતુદ્રડું વિય પુરો ” અંતાપુરના પરિચારક કંચુકીજન પાસેથી આ વાત સાંભળીને ક્ષત્રિયકુમાર જમાલીને અત્યંત હર્ષ અને સંતોષ થયે. પુલક્તિ હૃદયે તે વાત સાંભળીને અને હદયમાં ધારણ કરીને તેણે કૌટુંબિક પુરુષોને-આજ્ઞાપાલક નોકરને બોલાવ્યા, “દૈવત્તા gવં વાસી ” બેલાવીને તેણે તેમને આજ્ઞા ફરમાવી. ___“ खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंटें आसरहं जुत्तामेव उबदुवेह" દેવાનપ્રિયેઘણી જ ઝડપથી ચાર ઘંટડીવાળા અશ્વરથને તૈયાર કરે. એટલે કે ઘોડા જડેલા રથને જલ્દીમાં જદી જોડીને અહીં ઉપસ્થિત કરે.
રૂપત્તિ અને નાગરિ પિગ૬ ” અને તેને ઉપસ્થિત કરીને મને અહીં ખબર પહોંચાડે, “તાળ તે જોવુંવિરપુરિસા કમifor વત્તિયારે પૂર્વ કુત્તા માળા જાવ દિવíતિ” ક્ષત્રિયકુમાર જમાલીની આ આજ્ઞા સાંભળીને તે કૌટુંબિક પુરુષે ઘણે હર્ષ અને સતેષ પામ્યા. તેમણે ઘણી જ ઝડપથી ચાર ઘંટડીવાળા રથને ઘોડા જોડીને તૈયાર કર્યો. અને તે રથને મહેલની બહારની ઉપસ્થાનશાળામાં ઊભે રાખીને જમાલીને ખબર એકલી કે “આપની આજ્ઞાનુસાર અશ્વરથ તૈયાર કરીને ઉપસ્થિત કર્યો છે.” તof મારી વરિયારે કેળવ મઝાથરે તેને હવાછરૂ” રથ તૈયાર થવાના સમાચાર મળતાં જ ક્ષત્રિયકુમાર જમાલી જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયે. વવાદિરા વ્હાણ થવર્જિને વવાણા પરિણા વાળો માળિયવં” ત્યાં જઈને તેણે સ્નાન કર્યું, ત્યારબાદ બલિકર્મ કર્યું એટલે કે કાગડા આદિને માટે અન્નનું વિતરણ કર્યું. બાકીનું સમસ્ત વર્ણન ઔપપાતિક સૂત્રના
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૨૫