SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાર્ધના ૪૮ માં સૂત્રમાં આપવામાં આવેલ કેણિકની પરિષદાના વર્ણન પ્રમાણે સમજવું ઔપપાતિક સૂત્રમાં તે વર્ણન આ પ્રમાણે કરેલું છે. બાળનારા-વંકરાચા--તા-માવા-gવય જૂ-લેટિનાવદ-સાથag-ટૂ-સંધિરા-દ્ધિ-સંgિe » પ્રકૃતિથિ જ જે ઘણા મોટા હોય છે-સમૂહના આગેવાન હોય છે તેને ગણનાયક કહે છે. રાજતંત્રના જે પરિપાક હોય છે, તેમને દંડનાયક કહે છે. માંડલિક રાજાઓને રાજા કહે છે. યુવરાજ પદે જેને અભિષેક થથેલે હેય છે તેને ઈશ્વર કહે છે. જેની સેવાઓથી સંતોષ પામીને જેમને રાજા દ્વારા પદ્રબંધ કરવામાં આવેલ હોય છે, એવી રાજસ્થાનીય વ્યક્તિને તલવર કહે છે. પાંચ સે ગામના જ પતિને માડંબિક કહે છે. અનેક કુટુંબોના પરિપષક પુરુષને કૌટુંબિક કહે છે. જેની પાસે હાથીપ્રમાણુ દ્રવ્યરાશિ હોય છે, તેને “ઈભ્ય' કહે છે. સુવર્ણના પટ્ટબન્યથી જેનું મસ્તક વિભૂષિત રહે છે એવા નગરના મુખ્ય વ્યવહારી પુરુષને શ્રેષ્ટિ કહે છે, સેનાના નાયકને સેનાપતિ કહે છે, કમાવાને માટે પરદેશ જનારને સાથ આપનાર અથવા દ્રવ્યની સહાયતા કરનારને સાર્થવાહ કહે છે, રાજાના આદેશનું નિવેદન કરનારને દૂત કહે છે, અને રાજયની સીમાનું રક્ષણ કરનારને રવિપાલ કહે છે. આ વિષયને અનુલક્ષીને ઓપતિક સૂત્રમાં કોઈ કઈ જગ્યાએ આ પ્રમાણે સૂત્રપાઠ પણ મળે છે–“અને વાયા, નાય, સર, તસ્રવર, माडबिय, कोडुधिय, ओलुग्गमंति, महागंति गणा दोबारिय अमरचेडपीठ * ત્તારનામસેટ્રિકથarદૂરસંઘિવાદ્ધિ સંપરિવુ?” ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડુંબિક અને કૌટુંબિક, આ પદોની વ્યાખ્યા ઉપર કહેવામાં આવી છે. સેવકોને “ અલગક' કહે છે, રાજ્ય સંચાલનના કાર્યમાં રાજાને સલાહ દેનાર વ્યક્તિને મંત્રી કહે છે. સચિવ એટલે પ્રધાન તે પણ રાજ્ય સંચાલનના કાર્યમાં રાજાને મદદ કરે છે. મંત્રીમંડળના વડાને મહામંત્રી કહે છે, જે તિષ શાસ્ત્રના જાણકારને “ગણુક' કહે છે. દ્વારપાલને દિવારિક” કહે છે, રાજ્યના અધિષ્ઠાયકને અમાત્ય કહે છે, ચરણસેવકને ચેટ” કહે છે, વયોને “પીઠમ' કહે છે, નગરનિવાસી પ્રજાજનને નગર અથવા નાગરિક કહે છે, વણિગજન (વેપારી) ને “નિગમ કહે છે, સુવણપદ્રકથી વિભૂષિત જેનું મસ્તક હોય છે એવા લક્ષ્મી પતિને શ્રેષ્ઠી કહે છે, સેનાના નાયકને સેનાપતિ કહે છે, રાજાની આજ્ઞા અન્યને પહોંચાડનારને દૂત કહે છે અને રાજ્યની સન્ધિન રક્ષકને સભ્યપાલ કહે છે. આ ગણનાયક આદિ લેકેથી વીંટળાયેલે “=ાત્ર રાજા વીરે સવારંપવિમૂરિ મળવો પરિજિનવમરૂ” અને ચન્દનથી લિસ શરી શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨૬
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy