________________
આ લેાક શાશ્વત છે કે અશાશ્વત છે? હે જમાલી ! જીવ શાશ્વત છે કે અશાશ્વત છે?
" तरणं से जमाली अणगारे भगवया गोयमेव एवं वृत्ते समाणे संकिए, कंखिए, वितिगिच्छिर, भेदसमात्रम्ने, कलुससमावन्ने जाए यावि होत्था " જ્યારે ભગવાન ગૌતમે જમાલી અણુગારને આ બે પ્રશ્ના પૂછ્યા, ત્યારે જમાલી અણુગારની કેવી હાલત થઇ તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે
66
લેાક તથા જીવને શાશ્વત કહેવા કે અશાશ્વત કહેવા, એ પ્રકારની શકાથી તેઓ યુક્ત થયા. “ આ બન્ને પ્રશ્નાના આ ઉત્તર ઠીક છે કે ટીક નથી, ઘડિક એમ લાગે કે તે ખન્નેને શાશ્વત કહેવા ઉચિત છે, ઘડિક એમ લાગે કે અશાશ્વત કહેવા ઉચિત છે, ” આ પ્રકારની વિમાસણથી તેએ યુક્ત થઈ ગયા. લાકને તથા જીવને શાશ્વત કહેવાથી ગૌતમને મારી વાત પર શ્રદ્ધા બેસશે, કે અશાશ્વત કહેવાથી શ્રદ્ધા બેસશે, ” આ પ્રકારની વિચિકિ સાથી તેએ યુક્ત થયા. “ શે! જવાબ આપવેશ-શાશ્વત કહેવુ` કે અશાશ્ર્વત કહેવુ, ” એવા મતિભેદથી તેએ યુક્ત બન્યા. આ પ્રમાણે જવાબ આપવાને પેાતે અસમર્થ હોવાથી તેમા આત્મા ખિન્ન થયે “નો સંચાછુ મળવો गोयमस्व किंचि वि पमोक्खा इक्खित्तर तुसिणीए सचिट्ठ ,, આ પ્રકારની પરિસ્થિતિમાં મૂકાયેલા જમાલી અણુગાર ભગવાન ગૌતમના પ્રશ્નોના કાઈ પશુ ઉત્તર આપી શકયા નહીં કેવળ ચુપચાપ ઊભા જ રહ્યા.
ત્યાર બાદ મહાવીર પ્રભુ તે પ્રશ્નોના કેવા ઉત્તર આપે છે તે સૂત્રકારે ખતાવ્યું છે—‹ જ્ઞમાહિતિ સમળે મળ્યું. મહાવીરે નમાજ બજાર चयास्री ત્યાર બાદ “ હે જમાલી! ” એવું સ'એધત કરીને શ્રમણ ભગ· વાન મહાવીરે જમાલી અણુગારને આ પ્રમાણે કહ્યું
""
" अस्थि जमाली ! ममं बहवे अतेवासी समणा निग्गंथा छउमस्था जे નવમૂ યં વાળ' વારિસર્—ના ઊંધું ” હે જમાલી ! મારા અનેક શ્રમણ્ નિગ્રંથ શિષ્યા છદ્મસ્થ છે. તેઓ પણ મારી જેમ આ પ્રશ્નનેાનું સમાધાન કરવાને સમર્થ છે. પરન્તુ " णो चेत्र णं एयप्पगार भासं भासित्तए-जहा णं' तुम ” તેઓ તમારા જેવી આ ભાષા કે ‘હું ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી અત જિન દેવલી હાવાથી કેવલિ વિહારથી વિચરણ કરૂ છુ.” ખેલતા નથી. હવે મહાવીર પ્રભુ અનેકાન્તવાદને આશ્રય લઇને તે એ પ્રશ્નનેાના જે ઉત્તર આપે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે—
66
खास लोए जमाली ! जं जो कयाबि णासी, णो कयाविण भइ નો યાનિ ન મનિલફ ” હે જમાલી! આ લેાક શાશ્વત છે એટલે કે તેનું અસ્તિત્વ સદા રહેવાનું જ છે. “ પહેલાં તેનું અસ્તિત્વ ન હતું, ” એવું પણ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૭૮