________________
ઉદ્યાનમાંથી વિહાર કર્યો. “કનિકaમિત્તા વાળુપુત્રિ શરમાળે જામgrH gggTT » કોષ્ટક ઉદ્યાનમાંથી નીકળીને ક્રમશઃ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં તેઓ “નેકેડ જંપા નચર નેવ પુvમ વેરૂણ જેવા
માં મહાવીરે તેલ ૩૪Tઝરૂ” જ્યાં ચંપા નગરી હતી, જેમાં પૂણ. ભદ્ર ચત્ય હતું અને તે ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા. ત્યાં આવ્યા, “વાછિત્તા પ્રમાણ માવો મટ્ટાવરણ બલૂણામને હિના સળે મન મહાવીરે ઇ વાત ” ત્યાં આવીને તેઓ શ્રમણ ભગવાનની બહુ પાસે પણ નહીં અને બહુ દૂર પણ નહીં એ ઉચિત સ્થાને ઊભા રહીને તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. “કહા તેવાણુવિચાળે વાવે अंतेवासी समणा निग्गया छउमत्था भवेत्ता छ उमस्थावक्कमणेणं अवक्ता " જેવી રીતે આપી દેવાનુપ્રિયના અનેક શ્રમણ નિગ્રંથ શિષ્ય છસ્થ હોવાથી છાપક્રમથી છસ્થ વિહારથી વિચરણ કરે છે, “જે વસ્તુ લઈ રહ્યા છ૩ મવિર મલ્યા મળેળ ગામ” એવી રીતે હું છદ્મસ્થ દશાયુક્ત ન હોવાથી છદ્મસ્થ વિહારથી વિચરણ કરતા નથી. પરંતુ કળ ૩૪ण्णनाणदंसणधरे अरहा जिणे केवली भवित्ता केवली अवक्कमेण अवक्कमिए " હું તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી-સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનથી યુક્ત અરિહંત જિન કેવલી (કેવળજ્ઞાની) છું અને કેવલિ વિહારથી વિચરણ કરનારો છું.
agi મારે જોયમે કમા૪િ TTv વવાણી” જમાલી અણુગારની આ પ્રકારની વાત સાંભળીને ભગવાન ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું “જો खलु जमाली ! केवलिस्स णाणे वा दसणे वा सेलंसि वा, भसि बा, थूमसि જા કારિગરૂ , નિરાઝિર” હે જમાલી ! કેવલીનું કેવળજ્ઞાન અને કેવળ દર્શન પર્વતમાં, સ્તંભમાં કે સૂપમાં આવૃત થતું નથી એટલે કે જ્ઞાનમાં પર્વતાદિ પણ આડખિલી રૂપ બની શક્તા નથી અને તેમના દ્વારા તે બંનેનું નિવારણ પણ કરી શકાતું નથી. “= તુ કમાણી ૩quiાળams अरहा जिणे केली भवित्ता केवली अवक्कमणेग अवकते तो ण इमाई दो વાળાડું રા”િ હે જમાલી ! જે તમે ઉત્પન્ન કેવળજ્ઞાન અને કેવળ દર્શનવાળા અહંત જિન કેવલી થઈને કેવલિ વિહારથી વિચરણ કરતા , તે મારા આ બે પ્રશ્નોને ઉત્તર આપ–“સાર જો મારી ! ગણાતા ત્રો મારી! તાણ કરીને મારી! જાણg ની ગમાણી! ” હે જમાલી !
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૭૭