________________
" तत्थणं जे ते समणा निग्गंथा जमालिस अणगारस्त एयम? सहति, ચિંતિ, રચંતિ, તે ળ મા૪િ રેવ અળગા રવસંન્નિત્તાણે વિનંતિ જમાલી અણગાર સાથે જે ૫૦૦ સાધુઓ હતા, તેમાંથી જે સાધુઓને જમાવી અણગારના મતવ્ય (ક્રિયમાણે અકૃત હોય છે એવું પૂર્વોક્ત મન્તવ્ય) પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ, તે મન્તવ્યની પ્રતીતિ થઈ ગઈ અને તે મન્તવ્ય રૂચી ગયું, તેઓ જમાલી અણગારની પાસે જ રહ્યા. પરતુ “તરથ છે જે તે समणा निग्गंथा जमालिस अणगारस्स एयमद्रनो सहह ति, णा रोयति, से गं રાઝિરણ અTrરસ તિવા શેટ્ટાનો ફાળો હિનિવવમંતિ” જે શ્રમણ તોને જમાલી અનુગારના તે મન્તવ્ય પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ તે મન્તવ્યની જેમને પ્રતીતિ ન થઈ અને જેમને તે મન્તવ્ય રુચ્યું નહીં તેઓ જમાલી અણગાર પાસેથી અને તે કેષ્ટક ઉદ્યાનમાંથી ચાલી નીકળ્યા. “ફિનિમિત્તા જુદાજુપુત્રિ નામાનુજ ટૂરHIT” ત્યાંથી નીકળીને અનુક્રમે એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં “કેળા चपा नयरी जेणेव पुण्णभद्दे चेइए जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति" તેઓ જ્યાં ચંપા નગરી હતી તેમાં માં પૂર્ણભદ્ર ચીત્ય હતું અને તે ચૈત્યમાં જ્યા મહાવીર પ્રભુ બિરાજતા હતા ત્યાં આવ્યા. “ જાળષ્ઠિત્ત સમi મહાવીર સિંઘુત્તો લાચાહિi vયાદિ તિત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષમ પ્રદક્ષિણપૂર્વક “ત્તા વંતિ णमंसति, वंदित्ता णमंसित्ता समणं भगव महावीर' उवसंपन्जित्ताणं विहरति" વંદણુ કરી અને નમસ્કામ કર્યા. વંદણુ નમસ્કાર કરીને તેઓ શ્રમણ ભગવાન મહાવીરની પાસે તેમની આજ્ઞાનુસાર વિચારવા લાગ્યા. એ સ. ૧૩ છે
જમાલિકે મિથ્યાભિમાનપને કા ઔર કાલધર્મ પ્રાસિકા કથન
તાળું રે બના” ઈત્યાદિ– ટીકાર્થ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે જમાલી અણગારના મિથ્યાત્વાભિમાનની પ્રરૂપણ કરી છે-“રે કમાટી બજારે મઝાાચારું તારો રો રંગો વિવો દૂત જ્ઞાણ, કોણ વઢિયારારે” ત્યાર બાદ ધીરે ધીરે તે જમાલી અણગારને રગડતંક શમી ગયું અને એક દિવસ તેઓ રોગથી બિલકુલ મુક્ત થઈ ગયા. તેથી તેમને હર્ષ અને સંતોષ થયો. રોગાતંકથી મુક્ત થયા બાદ તેમનું શરીર જ્યારે બલિષ્ટ બન્યું ત્યારે “રાવથી નજતો યાગો વેચાયો પફિનિમરૂ” તેમણે શ્રાવતી નગરીના કેઝક
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૭ ૬