SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સાનવામાં આવે તે ગધેડાના શિંગ વગેરે પણ ઉપલબ્ધ થવી જ જોઇએ કારણ કે તેઓ પણ અભૂત ( અવિદ્યમાન ) રૂપ છે. તથા એવું જે કહેવામાં આવ્યુ' છે કે ઘડા વગેરેની ઉત્પત્તિમાં ઘણુંા ક્રિયાકાળ વ્યતીત થતા જોવામાં આવે છે, તા તેના નિષેધ કાણું કરે છે? કારણ કે પ્રતિસમય ઉત્પન્ન થતી જતી તથા પર્સ્પરમાં કંઇક કઇક વિલક્ષણુ એવી અનેક સ્થાસકાશકુસૂલ (માટીના પિંડમાંથી બનાવાતે આકાર વિશેષ ) આદિ કાર્યકાટિએ કે જે આરંભકાળે જ વૃતિાનુસારી ( અસ્તિત્વ ધરાવવારી) છે, તેમના ક્રિયાકાળ તે ઘણુંા વધારે જ હાય છે—તેથી ઘઢાના ક્રિયકાળમાં શું ખાધ આવ્યે ? તથા એવું જે કહેવામાં આવ્યુ છે કે શરૂઆતમા તે ઘટાદિ ( ઘડા વગેરે) દેખાતાં નથી, એ વાત તા ી છે, કારણ કે કાર્યાન્તરના આર્ભે કાર્યાન્તર કેવી રીતે દેખાઈ શકે છે ? જેમકે ઘડા મનાવવાની ક્રિયા શરૂ કરતાં જ ઘા દેખાતા નથી. સ્થાસકાસ ( માટીના પિંડમાંથી બનાવાતા આકાર વિશેષ )-માદિ રૂપ જે કાવિશેષ છે, તે ઘટ રૂપ હતાં નથી. જે તે ઘટ રૂણ ન હોય તે કાર્યવિશેષના સમય દરમિયાન ઘડા કેવી રીતે દેખાય ? ઘડાની ઉત્પત્તિ તા ક્રિયાના અન્ત સમયે જ થાય છે, તેથી ને ઘડા તે સમયે જ દેખી શકાય તે તેમાં વાંધા શે! છે? તથા ક્રિયમાણુના સમય નિર્દેશ હાવાથી ક્રિયમાણુ જ કૃત હોય છે. જે વર્તમાન સમયરૂપ ક્રિયાકાળમાં પણ વસ્તુને અકૃત માની લેત્રામાં આવે, તા તે સમય વ્યતીત થઈ ગયા બાદ પણ તેની ઉત્પત્તિ કેવી રીતે કરી થાય ! તથા ભવિષ્યયકાળમાં પણ તેનું નિર્માણુ કેવી રીતે કરી શકાશે ? કારણ કે અતિક્રાન્ત સમયમાં ( વ્યતીત થઈ ગયેલા સમયમાં ) અને ભવિષ્ય કાળમાં પણ વિનટ અને અનુત્પન્ન હાવાથી ક્રિયાનું અસત્ય (અવિદ્યમાનતા) છે. એટલે કે ક્રિયા સાધાર હાય છે–નિસધાર હાતી નથી. વર્તમાન સમય જ્યારે અતિકાન્ત થઈ જાય છે ત્યારે અમુક વસ્તુની ઉત્પત્તિ થવાના તે સમય નષ્ટ થઈ જાય છે. તે નષ્ટ થઈ જવાને કારણે તેમાં તે અમુક વસ્તુની ઉત્પત્તિ થવા રૂપ ક્રિયાના સદ્ભાવ રહેતા નથી. એ જ પ્રમ છું. લબ્ધિકાળમાં પશુ તે અનુત્પન્ન જ રહે છે તેથી અનુત્પન્ન હાવાને કારણે અત્યારથી જ તેમાં પશુ ઉત્પન્ન થવા રૂપ ક્રિયાના સદ્ભાવ કેવી રીતે રહી શકશે તેથી જે તે અન્ને કાળામાં ક્રિથા અસ’બધ્યમાન છે. તે કારણે ક્રિયાકાળમાં જ એવુ' કહી શકાય છે કે ક્રિયમાણુ વસ્તુ કૃત છે. એ જ વાત ૮ થેરાનમચં નાજ્યમ માવો ” થી લઈને “ àશિય ભારદ્ધો નTM ” આ પાંચમી ગાથા પન્તની ગાથાઓમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. તે બધી ગાથાઓનેા પૂર્વ પક્ષ રૂપથી અને ઉત્તર પક્ષ રૂપ અથ ઉપર પ્રકટ કરવામાં આવ્યે છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૭૫
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy