________________
બિલકુલ સદભાવ ન રહે એવી રીતે નારકાદિની ઉદ્વર્તન થતી નથી એજ પ્રમ ણે તિષિકે અને વૈમાનિકોને સદભાવ રહે એવી રીતે જ તિ ષિકો અને વૈમાનિકોનું વન થાય છે, તેમને સદ્દભાવ ન રહે એવી રીતે તે ચ્યવન થતું નથી. હવે ગાંગેય પ્રકારાન્તરથી એજ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે પૂછે છે-“સર્ચ મરે ! નેરા વવક7તિ, જોડ્યા નેરરૂાસુ વવાતિ ?” હે ભદન્ત ! નરકમાં જે નારકે ઉત્પન્ન થાય છે તે શું સ્વયં પિતાની જાતે જ ઉત્પન્ન થાય છે કે અસ્વયં (ઈશ્વરની પ્રેરણા આદિથી) ઉત્પન્ન થાય છે? અન્ય સિદ્ધાન્તકારીએ કહ્યું છે કે
" अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥"
“આ જીવ પિતાના સુખદુઃખને ભેળવવામાં પિતે તે અસમર્થ છે, તેને સુખદુખ ઈશ્વર ભગવાવે છે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ જીવ સ્વર્ગ અથવા નરકમાં જાય છે.”
મહાવીર પ્રભુને ઉત્તર–ચા!” હે ગાંગેય! એવી કઈ વાત નથી પણ “સર્વ ને રૂચા તેરા, ૩vજ્ઞતિ, નો કાર્ય ને રૂચા તેરાલુ વર=='ત્તિ નારકે પોતાની જાતે જ નરકોમાં ઉત્પન્ન થાય છે, ઈશ્વરની પ્રેરણ આદિ કારણે તેઓ ત્યાં ઉપન્ન થતા નથી, કારણ કે કાલાદિ કારણ કલાપથી ભિન્ન ઈશ્વર સ્વતંત્ર પદાર્થ છે એ વાત યુક્તિ (દલીલે) દ્વારા પુરવાર થઈ શકતી નથી,
ગાંગેય અણગારને પ્રશ્ન-“સે મતે ! gવં ગુજ, ગાવ વવવવ્રત્તિ” હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નારકા પિતાની જાતે જ નરકમાં ઉત્પન્ન થાય છે–ઈશ્વરની પ્રેરણું આદિથી તેઓ ત્યાં ઉત્પન્ન થતા નથી?
મહાવીર પ્રભુને ઉત્તર–“નયા!” હે ગાંગેય ! “મોui, +गुरुयत्ताए, कम्मभारियत्ताए, कम्मगुरुसंभायरित्ताए, असुभाण कम्माण उदएण, असुभाण कम्माण विधागेण, असुभाण कम्माण फलविवागेण सय नेरइया નેરાણુ વવવનંતિ ને કાચું રેચા રૂપસુ વવવનંતિ” હે ગાંગેય ! કર્મોનો ઉદય થવાથી, કર્મોની ગુરુતાથી કર્મોને ભારેપણાથી, અશુભ કર્મોના ઉદયથી, અશુભ કર્મોના વિપાકથી અને અશુભ કર્મોના ફલવિપાકથી નારકે નરકમાં વયં ઉત્પન્ન થાય છે, ઇશ્વરની પ્રેરણા આદિથી તેઓ ત્યાં ઉત્પન્ન થતા નથી, અહીં સૂત્રકારે નારકોના નરકમાં ઉત્પન્ન થવામાં કર્મોદય આદિ જે કારણે પ્રકટ કર્યા છે તેની સાર્થકતા આ પ્રમાણે સમજાવી શકાય –
“કર્મોદયથી નારકે નરકમાં ઉત્પન્ન થાય છે,” આટલું જ કારણ આપવાથી નરકમાં તેમની ઉત્પત્તિ થવાનું કારણ સિદ્ધ થતું નથી. નરકમાં
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૦૨