________________
ગાંગેય અણગારને પ્રશ્ન–“સઘં મંતે ! જ્ઞાન, સાદુ ગણાં ?” असोच्चा एए एवं जाणह, उदाहु, सोच्चा-सओ नेरइया उववजति, नो असओ नेरइया उववज्जति, जाव सओ बेमाणियां चयति, नो असओ वेमाणिया રચંતિ” હે ભદન્ત ! નારક આદિ જેના ઉત્પાદ, ઉદ્વર્તના આદિ વિષેની જે વાત આપે કહી તે વાત શું આપ સ્વયં જાણે છે ? તે વાત આપ આગમની સહાયતા વિના જાણે છે, કે આગમની મદદથી જાણે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“ોથા ! સર્ચ gg નાણામિ, નો પ્રણય, असोच्चा, एए एवं जाणानि नो सोच्चा-सओ नेरइया उववज ति, नो असओ Rાડુચા વવકતિ” ઈત્યાદિ. હે ગાંગેય ! કેવળજ્ઞાનથી યુક્ત હોવાથી તથા સર્વજ્ઞ હોવાથી પૂર્વોક્ત નારકાદિ જી પૂર્વોક્ત સ્વભાવવાળા હોય છે એ વાત હું સ્વયં જાણી શકું છું-તે જાણવા માટે મારે અન્યની સહાયતા લેવી પડતી નથી. એ વાત અન્ય પુરુષનાં વચને શ્રવણ કર્યા વિના મારી જાતે જ એ બધી વાત હું કેવળજ્ઞાનથી દેખી–સમજી શકું છું.
ગાંગેયને પ્રશ્ન–બિરૂ મેતે ! પૂર્વ યુ વરૂ વ ાસ નો વાત વેમાળિયા જયંતિ ? ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે આપ નારકાદિ પદાર્થના પૂર્વોક્ત સ્વભાવને સ્વયં જાણે છે, અન્યનાં વચને શ્રવણ કર્યા વિના આપ જાતે જ આ બધું જાણે છે? ઈત્યાદિ.
મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા ” હે ગાંગેય ! “ પછી પુરस्थिमेण मियापि जाणइ, अमियापि, जाणइ, दाहिणेणं एवं जहा सदुद्देसए जाप નિરગુડે નાળે સ્ટિસ” કેવલજ્ઞાની પૂર્વમાં મર્યાદિત વસ્તુને પણ જાણે છે અને અમર્યાદિત વસ્તુને પણ જાણે છે, એ જ પ્રમાણે દક્ષિણ દિશામાં પણ તેઓ મર્યાદિત અને અમર્યાદિત, બન્ને પ્રકારની વસ્તુને જાણે છે. આ રીતે તેમનું જ્ઞાન સર્વ વિષયને સમજનારું હોય છે. આ વિષયનું પાંચમાં શતકના “શબ્દદ્દેશક” નામના ચોથા ઉદ્દેશકમાં આગળ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે તે સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. ” તે તેજ નં રૉઘા!
, તું નેત્ર સાવ નો મસો વેનિયર જયંતિ ” હે ગાંગેય ! તે કારણે મેં એવું કહ્યું છે કે પૂર્વોક્ત નારકાદિ પદાર્થો પૂર્વોક્ત સ્વભાવવાળાં છે એવું હું સ્વયં જાણું છું ત્યાદિ.
તેથી વિદ્યમાન નારકેથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવ ઉત્પન્ન થાય છે, અવિદ્યમાન નારકાદિ ઉત્પન્ન થતા નથી, નારકાદિ ને સદુભાવ રહે એવી રીતે જ નારકાદિ ની ઉદ્ધના થયા કરતી હોય છે. તેમને
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૦૧