SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ષિકો અને વૈમાનિકોમાં " ,, ઉદ્વના ''ને બદલે મ્રુત ” પદ્મને પ્રયોગ કરવા, એટી જ અહીં નરકાદિ કરતાં વિશેષતા છે. અસત્ (અવિદ્યમાન) પદાર્થીમાં ઉત્પાદ (ઉત્પત્તિ), ઉદ્ઘતન અને ચ્યવન સભવી શકતા નથી. તેથી લેાકમાં શાશ્વતત્વના સદ્ભાવ કહીને નાકાઢિ જીવામાં તેના સદા સદ્ભાવ કહ્યો છે. આ કથનનુ' તાત્પર્ય એવું છે કે છ દ્રવ્યમયી આ લેક જો શાશ્વત છે, તે નરકાદિ દ્રવ્યરૂપ પદાર્થો પશુ શાશ્વત જ છે. તેઓ શાશ્વત છે તે કારણે તેમનુ અસ્તિત્વ કાયમ રહે છે. હવે ગાંગેય અણુગાર મહાવીર પ્રભુને એવે પ્રશ્ન કરે છે કે- છે hणणं भरते ! एवं वच्चइ, सओ नेरइया उत्रवज्जति, नो असओ नेरइया જીવનગ્ન ત્તિ જ્ઞાન પ્રશ્નો તેમાળિયા યંતિ નો અમો તેમાળિયા પયંતિ ” હે ભદન્ત | આપ શા કારણે એવું કહે છે દ્યમાન નારકો ઉત્પન્ન થાય છે, અવિધ માન નારકો ઉત્પન્ન થતા નથી ? વિદ્યમાન અસુરકુમારીથી લઈને વૈમાનિક પન્તના જીવા ઉત્પન્ન થાય છે, અવિદ્યમાન અસુરકુમારાદિ જીવા ઉત્પન્ન થતા નથી ? વિદ્યમાન નારકથી લઈને વાનવ્યન્તર પન્તના જીવો ઉદ્ભ ત્તના કરે છે, અવિદ્યમાન નારક આદિ જીવા ઉત્તેના કરતા નથી ? વિદ્ય માન જયતિષિકો અને વૈમાનિકો ચ્યવે છે, અવિદ્યમાન યેાતિષિકો અને વૈમાનિકો ચવતા નથી ? મહાવીર પશુના ઉત્તર-~~“ àમૂળ તૈયા ,, क्षणीपणं सासए बुइए, अणादीए, अणवयग्गे, जहा સે હોવુ ” હું ગાંગેય ! કેવળજ્ઞાનથી દેખનારા, પુરુષશ્રેષ્ઠ પાર્શ્વનાથ અ આ લેાકને શાશ્વત, અનાદિ અને અનંત કહ્યો છે. આ વિષયનું પાંચમાં શતકના નવમાં ઉદ્દેશામાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવું કથન અહી ગ્રહણુ કરવું ત્યાં લેાક સંબંધી થન હું લાવ ને ડ્રોફને હોદ્ ’ જાણી શકાય તે લેાક છે,” અહી' સુધી કરવામાં આવ્યું છે, કથન અહી' ગ્રહણ કરવું. તે તે સમસ્ત આ રીતે મહાવીર પ્રભુએ પાર્શ્વનાથના સિદ્ધાન્ત દ્વારા જ પેાતાના મતનું સમન કર્યુ છે. કારણ કે પાર્શ્વનાથ અહતે લેાકને શાશ્વત કહ્યો હાવાથી એ વાત પણ સિદ્ધ થાય છે કે વિદ્યમાન નારકાદિ જીવા જ નરકામાં ઉત્પન્ન થાય છે. એટલે કે પહેલાં નારકાદિનું અસ્તિત્વ ત્યાં રહેલું હાય ત્યારે જ અન્ય નારકાદિની ત્યાં ઉત્પત્તિ થાય છે, ઉદ્ભના થાય છે અને ચ્યવન થાય છે. હવે આ વિષયના સંહાર કરતા મહાવીર પ્રભુ ગાંગેયને કહે છે કે “ સે તેળઢેળ માંગેયા! વં પુખ્ત, ગાવ ત્રો તેમાળિયા યંતિ, નો ગરબો વેમાળિયા યંતિ ’” હું ગાંગેય ! તે કારણે મેં એવુ કહ્યું છે કે વિધમાન નારકેાથી વૈમાનિક પન્તના જીવા ઉત્પન્ન થાય છે, અવિધમાન નારકોથી વૈમાનિક પન્તના જીવે ઉત્પન્ન થતા નથી. વિદ્યમાન નારકેાથી વાનવ્યંતર સુધીના જીવે ઉદ્ભના કરે છે, અવિદ્યમાન નારકોથી વાનબ્યંતર સુધીના જીવા ઉદ્ભના કરતા નથી. વિદ્યમાન વૈમાનિકા અને તિષિકા વે છે અવિદ્યમાન વૈમાનિકો અને ચૈાતિષિકા ચ્યવતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૮ पासेण अरहया पुरिसा पंचमसए जाव जे लोक “ જે te ૧૦૦
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy