SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અસુરકુમારા ઉદ્દતના કરે છે કે તે અવિદ્યમાન હોય ત્યારે અન્ય અસુર. કુમાર ઉદ્ભત્તના કરે છે ? એજ પ્રમાણે નાગકુમાર આદિ ભવનપતિએ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય જીવો, ત્રીન્દ્રિય જીવા, ચતુરિન્દ્રિય જીવા, પચેન્દ્રિય તિય ચા, મનુષ્યા અને વાનન્યન્તરી વિદ્યમાન હોય ત્યારે કેટલાક નાગકુમાર આદિ ઉપર્યુક્ત જીવા ઉંદ્રત્તના કરે છે કે તેએ અવિદ્યમાન રહે ત્યારે આ નાગકુમાર આદિ જીવા ઉદ્ધૃત્તના કરે છે ? તથા જ્યેાતિષિકે વિદ્યમાન હોય ત્યારે કેટલાક યેતિષિકા ચ્યવે છે, કે જ્યેાતિષિકા ન હૈાય ત્યારે વ્યવે છે? એજ પ્રમાણે વૈમાનિકો હાય ત્યારે કેટલાક વૈમાનિકો ચ્યવે છે ? કે વૈમાનિકા ન હાય ત્યારે તેઓ ચ્યવે છે? આ પ્રકારના પ્રશ્નો ગાંગેય અણુગારે પૂછ્યા છે. ગાંગેયના પ્રશ્નોના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- પોચા !” હું ગાંગેય ! “ સો નૈરા યતિ, નો અસબ મેથા વવજ્ઞ'તિ ” નરકોમાં નારકો વિદ્યમાન હાય--પહેલા ઉત્પન્ન થયેલા નારકો મૈજૂદ હાયત્યારે જ અન્ય નારકેા ઉત્પન્ન થાય છે, પહેલા ઉત્પન્ન થયેલા નાકે ત્યાં ન હોય ત્યારે અન્ય નારકા ત્યાં ઉત્પન્ન થતા નથી. “ સત્રો અમુ મારા પુત્રવ ગાંતિ, નો બાબો જમુનારા વવજ્ઞતિ ” અસુરકુમારાવાસેામાં પહેલા ઉત્પન્ન થયેલા અસુરકુમાર વિદ્યમાન હૈાય ત્યારે જ અન્ય અસુરકુમારે ઉત્પન્ન થાય છે, તે વિદ્યમાન ન હેાય ત્યારે અન્ય અસુરકુમારે ત્યાં ઉત્પન્ન થતા નથી. .: ,, ,, ઈત્યાદિ. અન્ય 'ર જ્ઞાન સમો વૈમાનિયા ૩૨૫-ગતિ, નો અશ્વો વૈમાનિયા વવજ્ઞ'તિ ” નાગ કુમારથી લઈને વૈમાનિક પર્યન્તના જીવા અન્ય નાગકુભારથી લઈને વૈમાનિક પર્યંતના જીવેા ત્યાં વિદ્યમાન હોય ત્યારે જ ત્યાં ઉત્પન્ન થાય છે, તે ત્યાં વિદ્યમાન ન હોય ત્યારે તે જીવે ત્યાં ઉત્પન્ન થતા નથી. એજ પ્રમાણે " सओ नेरइथा उत्रहृति नो असओ नेग्इया उवहति નરકામાં નારકા વિદ્યમાન રહે એવી રીતે જ નારકાની ઉદ્ધૃત્તના થાય છે. નારા વિદ્યમાન ન રહે એવી રીતે ઉદ્ધૃત્તના થતી નથી. “ લાવ સુત્રો વેમાળિયા યંતિ, નો અત્તો નેમાળિયા તિ” એજ પ્રમાણે અસુરકુમાર આદિ ભવનપતિદેવેશ, વાનવ્યતરા વગેરે વિષે પણ સમજવું, એજ પ્રમાણે યાતિષિકો અને વૈમાનિકો વિદ્યમાન રહે એવી રીતે કેટલાક નૈતિષિકો અને વૈમાનિકા ચ્યવે છે તેએ અવિદ્યમાન રહે એવી રીતે કેટલાક ન્યાતિષિકો અને વૈમનિકો ચ્યવતા નથી. આ ખધાં કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-પહેલાં નરકાદિ ઉત્પન્ન થઈ ગયા પછી ખીજા' કેટલાંક નારકો ઉત્પન્ન થઇ જાય છે–તેમના અભાવ હૈાય ત્યારે તે ઉત્પન્ન થતા નથી. અજ પ્રમાણે નારકાદિ નરકોમાં વિદ્યમાન રહે એવી રીતે કેટલાક નારકોની ઉદ્ભના થયા કરે નછે. નરક્રાદિમાં બિલકુલ નરકાદિકે ન રહે એવી રીતે નરકાદિકોની ઉદ્ધૃતના થતી નથી જ્યેાતિષિકો અને વૈમાનિકા પણ એવી જ સ્થિતિમાં ત્યાંથી ચવે છે. તેમનું ચ્યવન એવી રીતે થાય છે કે કેટલાક ચૈાતિષિકો અને વૈમાનિકે ત્યાં મેાજૂદ રહે છે. જ્યેાતિશ્રી ભગવતી સૂત્ર : ૮ ૯૯
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy