________________
વિષાણુ (ગભના શિ’ગડાં) આદિની જેમ પેાતાના મૂળ રૂપે અવિદ્યમાન વસ્તુમાં ઉદ્દના કરવાનું સભવી શકતું નથી. “વું જ્ઞાત્ર વેમાળિયા’ એ જ પ્રમાણે અસુરકુમાર વગેરે ભત્રનપતિ દેવા, પૃથ્વીકાયક આદિ એકેન્દ્રિય જીવે, દ્વીન્દ્રિય જીવેા, ત્રીન્દ્રિય જીવા, ચતુરિન્દ્રિય જીવે, પૉંચેન્દ્રિય તિય ચા, મનુષ્ય અને વાનભ્યન્તરી વિષે પશુ સમજવુ' એટલે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન અસુરકુમાર આદિ ઉપર્યુક્ત જીવા જ ઉદ્દત્તના કરે છે, અવિદ્યમાન અસુરકુમાર આદિ જીવા ઉત્તના કરતા નથી, પરન્તુ જયાતિષિક અને વૈમાનિકના આલાપકમાં ‘ ઉદ્ધૃત્તના કરે છે' એમ કહેવાને બદલે - ચ્યવે છે' કહેવુ' જોઇએ. કહેવાનું તાત્પ એ છે કે દ્રવ્યાથિક નયની દૃષ્ટિએ વિદ્યમાન જ્ગ્યાતિષિકે અને વૈમાનિકો ચ્યવે છે. અવિદ્યમાન નૈતિષિકે અને વૈમાનિકમાં ચ્યવત્તા નથી.
આ
એજ વાત સૂત્રકારે ‘ નગર' ખોબ્રિયનેમાવિષ્ણુ યંત માળિયત્રં ’ સૂત્રપાઠ દ્વારા પ્રકઢ કરી છે.
,
जाव
હવે ગાંગેષ્ઠ અણુગાર મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ સો અંતે! તેડ્યા ૩૨ 'તિ, અન્નમો મંà! નેફ્યા ગયઽતિ ? ” આ સૂત્રમાં “લકો” આ શબ્દ આષ છે. તેથી અહીં ત્રિભક્તિના વિપરિણામથી “ સસ્તુ આ સાતમી વિભક્તિના શબ્દને પ્રયાગ થયે છે એમ સમજવુ. આ પ્રશ્નનું તાત્પ નીચે પ્રમાણે છે—નરકમાં નારકા વિદ્યમાન રહે ત્યારે અન્ય નારકા ત્યાં ઉત્પન્ન થાય છે ? કે નારકે અવિદ્યમાન રહે ત્યારે ત્યાં અન્ય નારકે सत्र असुरकुमारा उत्रवज्जति, ઉત્પન્ન થાય છે? એજ પ્રમાણે ઇત્યાદિ. અસુરકુમારે વિદ્યમાન હોય ત્યારે અન્ય અસુરકુમારો ઉત્પન્ન થાય છે, કે અસુકુમારે અવિદ્યમાન હેય ત્યારે અન્ય અસુરકુમાશ ઉત્પન્ન થાય છે? એજ પ્રમાણે નાગકુમાર આદિ ભવનપતિ દેવે, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા અને દ્વિન્દ્રિયાથી લઈને વૈમાનિક પન્તના જીવા વિદ્યમાન હાય ત્યારે અન્ય નાગકુમાર આદિ ભવનપતિ દેવા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવે, અને દ્વીન્દ્રિયાથી લઇને વૈમાનિક પન્તના જીવા ઉત્પન્ન થાય છે, કે નાગકુમારથી લઈને યાતિષિકો પર્યન્તના જીવા અવિદ્યમાન હૈ!ય ત્યારે નાગકુમારથી લઇને યાતિષિક પન્તના જીવે ઉત્પન્ન થાય છે ? એજ પ્રમાણે “ જીગો તેમાળિયા લગ્નગઽ'તિ, અત્તો વેમાનિયા સત્રયજ્ઞત્તિ ? ” શું વૈમાનિક દેવા વિદ્યમાન હૈાય ત્યારે અન્ય વૈમાનિક દેવા ઉત્પન્ન થાય છે, કે વૈમાનિકો અવિદ્યમાન હૈાય ત્યારે અન્ય જૈમાનિકા ઉત્પન્ન થાય છે ? તથા નેચા અનવૃત્તિ, અન્નોસેડ્યા વવૃત્તિ ” નરકામાં નારકોનું અસ્તિત્વ હાય ત્યારે નારકો નરકામાંથી ઉદ્વત્તના કરે છે કે તેમનું અસ્તિત્વ ન હોય ત્યારે નારકા ઉદ્ધૃત્તના કરે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે અમુક નારકા ઉદ્ધૃત્તના કરે ત્યારે નરકામાં બીજા નારકા વિદ્યમાન રહે છે કે નહી” ? એજ પ્રમાણે “ સો અણુમાન કૃતિ, જ્ઞાન સત્રો વેમાળિયા યંતિ તત્રો વેમાળિયા પવૃત્તિ ? ” અસુરકુમારે। વિદ્યમાન રહે ત્યારે જ અન્ય
“ સત્રો
,,
શ્રી ભગવતી સૂત્ર : ૮
<<
""
૯૮