________________
પદાર્થ પેાતાના મૂળરૂપે અવિદ્યમાન હાય છે તેના ઉત્પાદ થતા નથી, જેમ વધ્યા શ્રી પુત્રને જન્મ આપતી નથી તેમ અવિદ્યમાન પદ્માના ઉત્પાદ થતા નથી “ વિદ્યમાત હૈય એવાં નારકે જ ઉત્પન્ન થાય છે”, આ કથનનું તાત્પ એવુ' છે કે તેમાં સત્તા છત્ર દ્રવ્યની અપેક્ષાએ અને નારક પર્યાયની અપેક્ષાએ હેલી સમજવી. નારક પર્યાયની અપેક્ષાએ આ રીતે જીવમાં નારકપર્યાયની સત્તા કહેવામાં આવી છે—કેાઈ છત્ર મરીને જ્યારે નારકપર્યાયથી નરકમાં ઉત્પન્ન થવાના હાય છે, ત્યારે એવા જીવને ભાવિ નાકપર્યાયની અપેક્ષાએ દ્રવ્યનારક કહેવામાં આવે છે, એવા દ્રવ્યનારક થયેલા જીવ જ નરકમાં નારકપોંચે ઉત્પન્ન થઈ જાય છે. અથવા गइआणुआउउदओ ” સાથે જ થાય છે. ભાવનાક અનેલે
tr
આ કથન અનુસાર ગતિ, આનુપૂર્વી આયુને ઉદય એક તે અપેક્ષાએ તે સમયે નારકામુકને ઉત્ક્રય થઈ જવાથી જીવ નરકમાં નારકપર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. વં ગાય નૈમાળિયા ’ અસુરકુમારેથી લઈને વૈમાનિક દેવા પર્યન્તના જીવા વષે એજ પ્રમાણે સત્રજવું. એટલે વ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન અસુરકુમારાદિ જીવે જ અસુરકુમારાદિ પર્યાયે ઉત્પન્ન થાય છે-અવિદ્યમાન અસુરકુમાર જીવા અસુકુમારાક્તિ પાયે ઉત્પન્ન થતા નથી. અથવા દ્રવ્યનિક્ષેપની અપેક્ષાએ તે અસુરકુમારાદિ રૂપ પર્યાયાક્રાન્ત અનેલા થઈને જ તેએ અસુરકુમારાદિ પર્યાયે ઉત્પન્ન થતા હાય છે.
અથવા અસુરકુમારાદિ આયુષ્યના ઉદયથી ભાવ અસુરકુમાર આદિ રૂપ અનેàા જીવ જ અસુરકુમારાદિની પર્યાયમાં ઉત્પન્ન થાય છે.
ગાંગેય અણુગારના પ્રશ્ન --“ સંતો મંતે ! ચા વ્યકૃતિ, ગણતો નડ્યા કથ્થકૃત્તિ ” હું ભાન્ત ! દ્રવ્યદૃષ્ટિથી વિદ્યમાન નારકે ઉદ્ધૃત્તના કરે છે કે દ્રષદૃષ્ટિથી અવિદ્યમાન નારકેા ઉદ્ધૃત્તના કરે છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-— નીચા ”હે ગાંગેય ! “ સંતો નેવા કર કુંત્તિનો જન્તો ને સવૃતિ ' દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ વિદ્યમાન નારકા જ ઉદ્ભત્તના કર છે, દ્રષ્યાર્થિક નયની દૃષ્ટિએ અવિદ્યમાન નારકા ઉદ્દેત્તના કરતા નથી, કારણ ક
ખર
શ્રી ભગવતી સૂત્ર : ૮
૯૭