________________
નથી કે જ્યારે તેઓ ઉત્પન થતા ન હોય. “તેના જોરરૂચ જ્ઞાવ સંતાં િવેમાનગા 14વનંતિ, નિરંતર વિવેકાળિયા ૩૩વનંતિ” જેમ નારકે સાન્તર અને નિરંતર બને રૂપે ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણે દ્વીદ્રિય, ત્રિીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ તિર્થનિક જી તથા મનુષ્ય વાનયંતર, જતિષક અને વૈમાનિક સાન્તર અને નિરંતર બને રૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે “સંતરિ તેરવા ઉદાહૂંતિ, નિરંતર ને શા gaહૃતિ” નારક છે સાન્તર પણ ઉદ્વર્તન કરે છે અને નિરંતર પણ ઉદ્વર્તન કરે છે. “પર્વ જ્ઞાવ ળિયકુમા” એ જ પ્રમાણે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવ સાતર ઉદ્વર્તન પણ કરે છે અને નિરંતર ઉદ્વર્તન પશુ કરે છે. પરંતુ “નો સંતર' પુagયા ૩૦ હૃતિ, નિરંતર' પુવિઘાથા ઉગ્રતિ” પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉદ્વર્તના કરતા નથી. તેઓ નિરંતર જ ઉદ્ધત્તને કરે છે. “gs નાર લગાવાયા સેના ના નૈરફા” એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવો પણ નિરંતર ઉદ્વર્તન કરે છે તેઓ સાન્તર ઉદ્ધત્તના કરતા નથી. બાકીના બધાં જન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વાનધ્યન્તરે પણ નારકની જેમ સાન્તર ઉદ્ધ
ના કરે છે અને નિરંતર ઉદ્ધત્તના પણ કરે છે. “નવર કોરિયા વેમાળિયા જયત્તિ મિસ્રાવો” પરંતુ નારકે કરતાં તિષિકે અને વૈમાનિકના અભિલાપમાં એટલી જ વિશેષતા રહેલી છે કે “જ્યતિષિક અને વૈમાનિકો સાન્તર પર એવે છે. અને નિરન્તર પણ એવે છે,” એ અભિલાષ સમજ. એટલે કે તિષિકે અને વૈમાનિકના આલાપકમાં “શ્નને અને બદલે “ રજવત્તિ” ક્રિયાપદ મૂકીને આલાપક બનાવ જોઈએ. એજ વાતને સૂચિત કરવાને માટે સૂત્રકાર કહે છે –“નાર સંત વેમiળયા જયંતિ, નિરંતરંજ માળિયા જયંત્તિ” તિષિકે અને વૈમાનિકે સાન્તર પણ એવે છે. અને નિરંતર પણ ચવે છે, હવે એજ નરકાદિનાં ઉત્પાત અને ઉદ્વર્તન નાની વિશદ રૂપે પ્રરૂપણ કરવા માટે સૂત્રકાર નીચે પ્રમાણે કથન કરે છે–
ગાંગેય અણગારને પ્રશ્નસંતો મેતે ! રૂચા વવલત, અસંતો મેતે ! નેરા વાવ નહિ ? ” હે ભદન્ત! દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે વિદ્યમાન હોય છે એવાં નારકે જ ઉત્પન્ન થાય છે, કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે વિદ્યમાન નથી એવાં નારકે ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ ચા ! ” હે ગાંગેય ! “સંતો રૂચા - વનંતિ, નો અવંતો જોયા ૩વવનંતિ” દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ વિદ્યમાન નારકે જ નરકમાં ઉત્પન્ન થાય છે, અવિદ્યમાન નારકે નરકમાં ઉત્પન્ન થતા નથી, પર્યાય ઉત્પન્ન થયા કરે છે-દ્રવ્ય ઉત્પન્ન થયા કરતું નથી, તેથી જે
શ્રી ભગવતી સૂત્ર : ૮
૯ ૬