SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ એ જમાલી અજુગારને એ જવાબ આપ્યો કે હે દેવાનુપ્રિય ! અમે આપનું શય્યાસંસ્મારક બિછાવી દીધું નથી પણ બિછાવી રહ્યા છીએ, “તoi માહિરણ અપાતા ર૪ યમેયાહરે કરિથg ૪ કિલરથા” ત્યારે શ્રમણ નિગ્રંથને આ પ્રકારને ઉત્તર સાંભળીને જમાલી અણુગારના મનમાં એ આધ્યાત્મિક–આત્મગત, ચિતિત, પ્રાર્થિત, કપિત, મને ગત વિચાર ઉત્પન્ન થયે કે “ તમને મારે માળીરે i gaફ, કાગ ઘ જરા, एवं खलु चलमाणे चलिर, डीरिज्जमाणे उही रए, जाव निजरिउजमाणे णिज्जिग्ने સંt fમ ” શ્રમણ ભગવાન એવું જે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે “જે વસ્તુ ચાલી રહી છે તે ચાલી ચુકી છે, જે વસ્તુ ઉદીર્યમાણ છે તે ઉદીર્ણ થઈ ચુકી છે, જે વેદ્યમાન છે તે વેદિત થઈ ચુકયું છે, જે પ્રહીયમાણ છે તે પ્રહણ થઈ ચુકયું છે, અને છિદ્યમાનને છિન્ન, ભિમાનને ભિન્ન, દામાનને દગ્ધ, પ્રિયમાણને મૃત અને નિજીયે. માણને નિર્જીણું કહી શકાય છે, આ તેમનું કથન સવથા અસત્ય છે. હવે સૂત્રકાર “વિચાર” પરની આગળ આવેલાં વિશેષણને ભાવાર્થ સમજાવે છે–તે વિચારને આત્મગત કહેવાનું કારણ એ છે કે તે વિચાર વિરોધી ભાવનાથી અથવા મહાવીર પ્રભુનાં વચને પ્રત્યેની અશ્રદ્ધાથી તેમના હૃદયમાં અંકુરની જેમ પહેલાં તે પ્રકટ થયેલ હતું. ત્યાર બાદ તે વિચાર તેના મનમાં વારંવાર આવવા લાગ્યો. જેમ અંકુરમાંથી બે કુમળી પાંદડી ટી નીકળે છે તેમ તે વિચાર તેના હૃદયમાં વધારે વિકસિત થવા માંડ્યો. તેથી તેને ચિતિત કહ્યો છે. તે વિચાર ચિતિત રૂપવાળો બતવાનું કારણ પણ જમાલીની ભગવાન પ્રત્યેની વિરોધી ભાવના અને અશ્રદ્ધા જ હતી. જેમ કોઈ લતા વિકસિત થઈને પલ્લવિત થાય છે, તેમ જમાલીને તે ચિતિત વિચાર વધારે વિકસિત થઈને કહિપત રૂપવાળ બની ગયું અને તેથી જ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે તેને એમ લાગવા માંડયું કે “મહાવીર પ્રભુનાં વચને અશ્રદ્ધેય છે” જેમ પલવિત લતા વધારે વિકસિત થઈને પુષિત બને છે, તેમ જમાલીને તે વિચાર વધારે વિકસિત થઈને પ્રાર્થિત વિશેષણથી સુત બની ગયે, અને તે કારણે તે વિચારે એનું રૂપ ધારણ કર્યું કે શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૭૧
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy