________________
મહાવીર પ્રભુ મને ઈષ્ટ નથી” તે સંકઃપને મનોગત કહેવાનું કારણ એ છે કે જમાલી અણગારે પિતાને તે વિચાર કે ઈની પણ આગળ પ્રકટ કર્યો ન હત-પણ પિતાના મનમાં જ રાખ્યું હતું.
જમાલ અણગારે મહાવીર પ્રભુના ઉપર્યુક્ત કથનને અસત્ય કેમ માન્યું તે હવે બતાવવામાં આવે છે–નીચે દર્શાવેલી દલીલ દ્વારા જમાલી અણગાર ભૂત અને વર્તમાન રૂપ કૃત અને ક્રિયમાણમાં ભેદ માનીને, તે બન્નેમાં અભેદનું પ્રતિપાદન કરનારા ભગવાનનાં વચનને મિથ્યા-અસત્ય માને છે. “of varોર હીદ સેકઝાનારા વાળે, છે, સંપત્તિને ગાંઘfu” કારણ કે મને તે આ પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે કે બિછા. વવામાં આવી રહેલું આ શવ્યાસસ્તારક બિછાવાઈ ચુકયું નથી, અને એ રીતે સંસ્તામાણુ એવું તે સંતારક અસંતૃત જ છે. “વ્હા” તેથી જો “સેકઝારંવાર નમાજે ન શકે, સંથરિનમ: असंथरिए तम्हा चलमाणे वि अचलिर जाव णिज्जरिज्जमाणे वि अणि जिणे પરં પંજા” ક્રિયમાણ શય્યાસંસ્મારક અકૃત હોય છે, અને સંસ્વીર્યમાણું સંસ્તારક અસંતૃત હોય છે, તે જે ચલમાન વસ્તુ છે તે પણ અચલિત હોય છે, અને નિયમાણ જે વસ્તુ છે તે પણ અનિજીણું હેય છે. અહીં Ta (યાવત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે “ उदीयमाणं न उदीर्णम्, वेद्यमान न वेदितम् , प्रहीयमाणं न प्रहीण, छिद्य मान न छिन्नम्, भिद्यमान न भिन्नं, दह्यमान न दग्धम् , म्रियमाणो न मृतः " આ પ્રકારના જમાલી અણગારને વિચાર આવ્યો. “પર્વ સંશા મળે નિriધે શરા, સાવિત્તા પરં વાણી” આ પ્રકારને વિચાર કરીને તેમણે શ્રમણ નિશ્રાને પિતાની પાસે બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું: “= ળ વાળુવિચા! તને મારૂં મહાવીરે ઘ રૂa; જાવ પર g૪ રાહુ ચર્ચમાં રઢિા તં જે પદ કાર બિઝમળે અગિનિ ” હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર એવું જે કહે છે, ભાખે છે, ( વિશેષ કથન કરે છે), પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે ચાલી રહેલી વસ્તુ ચાલી ચુકી છે, ઉદીર્યમાણ વસ્તુ ઉદીર્ણ થઈ ચુકી છે, અને વેવમાનને વેદિત, પ્રહીટમાણને પ્રહણ, છિદ્યમાનને છિન્ન, ભિમાનને ભિન્ન. દામાનને દગ્ધ, પ્રિયમાણને મૃત અને નિયમાણને નિજીણું કહી શકાય છે ” આ પ્રકારની તેમની માન્યતા સર્વથા અસત્ય છે. કારણ કે જે વસ્તુ ચાલી રહેલી હોય છે તે વાસ્તવિક રીતે તે અચલિત જ હોય છે, ઉદીયમાણ અનુદી જ હોય છે, (યાવતુ) નિર્જયમાણ અનિજીણું જ હોય છે. વળી પિતાના મન્તવ્યનું સમર્થન કરવા માટે તે કહે છે કે જેવી રીતે કિયા
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૭૨