________________
૬ '
" तरणं ते समणा निगंधा जमालिस अणगारस्स पडणे त ” તે શ્રમ નિગ્ર ંથાએ જમાલી અણુગારના તે કથનના ( સસ્તારક ખિછાવી આપવા રૂપ કથનને ઘણા જ વિનયપૂ`ક સ્વીકાર કર્યાં. “ દિમુળજ્ઞાનમાહિલ્લ બળવાન્ન સે સંધારૂં સંચત્તિ ” અને તેએ જમાડ્ડી અજુગારને માટે સસ્તારક બિછાવવા લાગી ગયા.
(6
"तपणं से जमाली अनगारे बलियतर' वेदयणाए अभिभूर समाणे दोच्च पि સમળે નિયે સાવે.-સચિત્તા ટોચનેવં વાસી ” એટલામાં અધિકવેદના થવાને કારણે તે જમાલી અણુગારે તે શ્રમણ નિષ્રથાને ફરીથી ખેલાવ્યા અને ખેલાવીને આ પ્રમાણે પૂછ્યું' $ ममं णं देवाणुपिया ! सेज्जासंथारप d, prs ” હૈ દેવાનુપ્રિયે ! મારે સુવાને માટે સસ્તારક બિછાવી નાખ્યું છે? કે બિછાવી રહ્યા છે ? એટલે શય્યાસસ્તારક તૈયાર થઇ ગયુ છે, કે તૈયાર થઈ રહ્યું છે ? આ પ્રકારના પ્રશ્ન નિર્દેશ દ્વારા ભૂતકાલિક ક્રિયા અને વર્તમાનકાલિક ક્રિયા વચ્ચે ભેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે
" નંત ’’૯ ભૂતકાળની ક્રિયા ખતાવે છે અને શિવમાળ ” પદ વત માન ક્રિયા બતાવે છે. અહીં આ બન્નેના નિર્દેશ થયા છે. આ નિર્દેશ દ્વારા કૂત અને ક્રિયમાણુમાં લેક દર્શાવવામાં આવ્યે છે, એ જ પ્રશ્નના આશય છે. “ થયું પુત્તે માળે વમળા નિયતિ-મોલામી ! કીર્” જ્યારે જમાલી અણગારે આ પ્રશ્ન પૂછ્યા, ત્યારે તે શ્રમનુ નિગ્ર થેએ તેમને આ પ્રમાણે કહ્યું; “ હે સ્વામિન્! અમે શ્વાસ સ્તારક બિછાવી રહ્યા છીએ, હજી તેને બિછાવી લીધું નથી. “જ્ઞા તેરમા નિયંત્રા ગમાજિ અમાર્યું પંચાણી જો વહુ વિચાળે સેષજ્ઞાસંવાદ્ હો, ૪૬ " જ્યારે તે શ્રમણ નિ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૭૦