SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ “સાહિત્તા સંગvi Rવા મા મામા વિહારુ” આજ્ઞા પ્રાપ્ત કરીને તેઓ સંયમ અને તપથી આત્માને વાસિત કરતા ત્યાં વિચરવા (રહવા) લાગ્યા. હવે સૂવકાર એ વાત પ્રકટ કરે છે કે કેકચૈત્યમાં વિરાજતા જમાવી અણગારની કેવી હાલત થઈ––“તpri' તરણ માહિરલ કાળા રે अरसेहि य, विरसेहि य, अवेहि य, पतेहि य, लहेहि य, तुच्छेहि य, कालाइ. कतेहि य, पमाणाइक तेहि य, मीयएहि य पाणभोयणेहि य, अन्नया कयाइ arriસિ વિષે રોજા પર મૂuત્યાર બાદ કઈ એક દિવસે જમાલી અણગારના શરીરમાં વિપુલ (પ્રચુર) રોગાતંક ઉત્પન્ન થયો. એટલે કે જવરાદિ રૂપ રેગ અને જીવનને શીઘ વિનાશ કરનાર શૂલાદિ રૂપ આતંક બને એક સાથે ઉત્પન્ન થયાં. આ રોગાતંક ઉત્પન્ન થવાનું કારણ બતાવતાં સત્રકાર કહે છે કે-અરસ ( હીંગ, જીરા આદિથી રહિત હોવાથી રસ–સ્વાદ રહિત), વિરસ (પુરાણે હોવાથી રસ રહિત બની ગયેલે) અન્ત (અરસ રૂપ હોવાથી સર્વ ધાન્યાન્તવર્તી), પ્રાન્ત (વાસી હોવાથી બિલકુલ સાધારણ) રૂશ્ન (ઘી આદિથી રહિત-૧) તુચ્છ (અસાર-સવહીન), કાલાતિક્રાન્ત (ભૂખ, ખાસ આદિના સમય બાદ પ્રાપ્ત થયેલ), પ્રમાણતિકાન્ત (ભૂખ અને પાસના પ્રમાણ કરતાં અધિક અથવા ન્યૂન) અને શીત (કાળ પસાર થવાથી બિલકુલ ઠડે પડી ગયેલ) આહાર પાન લેવાને કારણે આ રેગા તંક ઉત્પન્ન થયે હતો. તે રેવાતંક “Swછે” ઘણે જ દાકારક હતે. જેમાં શીતલતા તે નામની પણ ન હતી, “વા” વિપુલ હત–આખા શરીરમાં વ્યાપેલે હેવાથી પ્રચુર હતું, “પ ” પ્રગાઢ હત–પ્રકયુક્ત હોવાથી અતિશય વિકરાળ હતો, “પા” કઠોર દ્રવ્યની જેમ અનિષ્ટ હેવાથી અતિશય કઠેર હતું, “gg” મનને પ્રતિકૂળ હેવાથી કડવા દ્રવ્ય જે કહુક હો, “, તુદુગે ” ભયંકર હવાથી ચંડ (રૌદ્ર) હતે, સુખથી બિલકુલ રહિત હોવાથી દુઃખદ હતું, કષ્ટસાધ્ય હોવાથી મ્ય હતે, ઉકટ દુઃખનો જનક હોવાથી તીવ્ર હતું અને દુખપૂર્વક સહન કરવાને હોવાથી અસહ્ય હતે. પિત્ત નરાિરે હાહાતિર વિરૂઆ પ્રકારના ગાતંકથી જમાલી અણગાર એવું બની ગયે-પિત્તજવરથી વ્યાપ્ત થઈ ગયે. અને તે કારણે તેમને શરીરે દાહ (બળતરા) પણ થવા માંડે. “સઘળ સે કમાણી કરે તેવા ઉમા . જિં જવારા ત્યાર બાદ વેદનાને લીધે ખૂબ જ પીડા થવાથી જમાલી અણગારે શ્રમણ થિને પિતાની પાસે બે લાવ્યા અને બેલાવીને તેમણે તેમને એવું કહ્યું કે “સુમેળે તેવાણુવિચામન હેઝારંવાર સંહિ” હે દેવાનુપ્રિયે ! આપ મારે શયન કરવા માટે સંતારક ( બિછાનું) બિછાવી દે, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૬૯
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy