SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યાનમાંથી નીકળી પડયા. “ વૃદ્ધિનિમિત્તા જંદું ગળાવપત્તિ અધિ પતિયા નળવનાર વિર્” ત્યાંથી નીકળીને તેમણે ૫૦૦ અણુગારા સાથે બહારના પ્રદેશેમાં વિહાર કરવા માંડયેા. “ તેનું દાઢેળ તેમાંં સમાં સાવથી ખામ નચરી હોથા વળો, જોતુર્ ચે-ત્રોં નાવ વળસંસ્સ ” તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. ઔપપાતિક સૂત્રમાં જેવું થપા નગરીનું વણૅન કરેલું છે, એવું જ શ્રાવસ્તી નગરીનું વર્ણન પશુ સમજવું. તે નગરીમાં કાષ્ઠક નામે એક ઉદ્યાન હતું. ઔપતિક સૂત્રમાં જેવું પૂર્ણ ભદ્ર ચૈત્યનું વર્ણન કરેલું છે, એવું જ આ કઇક ચૈત્યનુ વર્ણન પણ સમજવું. પરન્તુ તે વર્ણન વનખંડ પર્યન્ત જ ગ્રહણુ કરવુ. “ સેળ જાહેળ वेण समरणं चंपा णामं नयरी होत्था-वष्णओ, पुण्णमद्दे चेइए-वण्णओ जाव પુષિદ્ધાપટ્ટો ” તે કાળે અને તે સમયે ચંપા નામની એક નગરી હતી. તેનું વણુન ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવેલ છે. પૂર્ણ ભદ્ર નામે ચૈત્ય ( ઉદ્યાન ) હતું. તેનું વન પણ કરવામાં આવેલું છે. પૃથ્વિશિલાપટ્ટના વર્ણન સુધીનુ કરવું જોઈ એ. 66 તે ચંપા નગરીમાં ઔપપાતિક સૂત્રમાં સ્થન અહીં ગ્રહણુ 66 * तरण से जमाली अणगारे अन्नया कयाई पंचहि अणगारसहि सद्धि संपरिवुडे पुत्रवाणुपुत्रि चरमाणे, गामाणुगामं दूइजमाणे जेणेव सावस्थी नयरी " મહાવીર પ્રભુ પાસેથી નીકળીને અનુક્રમે વિચરતાં વિચરતાં, એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં, તે જમાલી અણુગાર પેાતાના ૫૦૦ અણુ ગારાના પરિવાર સાથે એક દિવસ શ્રાવસ્તી નનરીના નાક નામના ઉદ્યાન પસે આવી પડે.ચ્યા. ત્યાં આવીને તેમણે “ અાદિવ ળદ્રુāિ યથાપ્રતિરૂપ ( સાકલ્પને ચેગ્ય) આજ્ઞા ( તે ચૈત્યમાં વસવાની આજ્ઞા ) પ્રાપ્ત કરી. “ વ્રુત્તિા સંજ્ઞમેળ તવસા શ્રઘ્ધાળ માગેવાને ફિ ,, આજ્ઞા પ્રાપ્ત કરીને તેઓ તપ અને સ'યમથી આત્માને ભાવિત કરતા ત્યાં વિચરત્રા લાગ્યા. तरण समणे भगव' महावीरे अन्नया कयाइ पुत्राणुपुत्रि सुहं सुहेण विहरमाणे जेणेव चंपा नयरी जेणेव चेइए तेणेत्र उत्रागच्छइ પાતાની પાસેથી અણુગાર વિદાય થવા પછી કોઇ એક દિવસે શુસુશીલક ચૈત્યમાંથી નીકળીને તીર્થંકર પરિપાટી અનુસાર વિચરતાં વિચરતાં, એક ગામથી ખીજે ગામ સુખપૂર્વક વિહાર કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીર ચા નગરીના પૂણુ ભદ્ર ચૈત્ય પાસે આવી પહેાંચ્યા. “ અાહવ' ક્ ર્ " ત્યાં આવીને તેમણે થાયેગ્ય અગ્રડ (ત્યાં રહેવાની આજ્ઞા) પ્રાપ્ત કર્યાં. 66 चरमाणे जाव ' શ્રી ભગવતી સૂત્ર : ૮ पुण्णभ જમાલી ૧૬૮
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy