________________
“तपणं से जमाली अगागरे अन्नया कयाइ जेणेव समणे भगवं महा વીર સેળેા જાજરઇફ” એક દિવસ જમ.લી અણગાર જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યા. “૩ાાજિકતા” ત્યાં આવીને તેમણે “ામાં મi મહાવીર
શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા, “વંરિરા નક્ષેપિત્તા પર્વ દયાણી” વંદણ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું “છાનિ ન મરે! તમે બમણુજા માળે ” હે ભદન્ત ! આપની આજ્ઞા હોય તે “fહું અને જાઉં સન્નેિ વહિલા જ્ઞાવિદ્દાર વિરિત્તર” હું પાંચસે અણગારની સાથે બહારના જનપદેશમાં વિહાર કરવા માગું છું. “તi રે જમને મા महावीरे जमालिस्त अगगारस्स एयम णो आढाइ, णो परिजाणाइ, तुसिणीए સંવિર” જ્યારે જમાલી અણગારે આ પ્રમાણે વિહાર કરવાની આજ્ઞા મહાવીર પ્રભુ પાસે માગી, ત્યારે તેમણે તે વાતને આદર ન કર્યો, ભાવિ
ષની સંભાવના હોવાને કારણે ઉપેક્ષા કરવા યોગ્ય હોવાથી તેમણે તેમ કરવાની અનુમોદના ન આપી, પણ તેઓ મૌન જ બેસી રહ્યા.
"तएणं से जमाली अणगारे समणं भागवं महावीर दोचमि तच्चपि एवं જવાણી” જ્યારે ભગવાન મહાવીરે તેમને કંઈ પણ જવાબ ન આપે, ત્યારે જમાલી અણગારે બીજી વાર પણ એ જ પ્રમાણે પૂછયું અને ત્રીજી વાર પણુ એ જ પ્રમાણે પૂછ્યું કે “ રૂઝા િળે મત ! તુહિં ૩THપુત્રાણ પંéિ or rigfહું દ્રિ સાવ નિહારત્તહે ભદન્ત જે આપની આજ્ઞા મળે તે પ૦૦ અણગાર સાથે હું બહારના જનપદમાં વિહાર કરવા માગું છું. "तएणं समणे भगवं महावीरे जमालिस्स अणगोरस्स दोच्चापि तच्चति एयम mો શar, કાલ સુકોણ વિ ” પરંતુ શ્રમણ ભગવાન મહાવીરે બીજી અને ત્રીજી વાર પૂછવામાં આવેલ જમાલી અણગારની તે વાતનો આદર ન કર્યો, તેની તે વાતને અનુચિત ગણીને તેમણે તે વાતની અનુમતિ ન આપી અને તે વાતને ઉચિત નહીં ગણીને જવાબ આપવાને બદલે મૌન જ રહ્યા. " तएणं से जमाली अणगारे समणं भाव महावीर वंदइ, णमंसद, वदित्ता णमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहुसालाओ चेइयाओ पडि. શિવત્તમ” ત્રણ ત્રણ વાર પૂછવા છતાં પણ મહાવીર પ્રભુની આજ્ઞા ન મળવાથી “ રિઝar” મૌન સંમતિનું લક્ષણ છે એ ન્યાય અનુસાર “આજ્ઞા મળી ગઈ છે” એમ માનીને જમાલી અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેઓ ૫૦૦ સાધુઓ સાથે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી અને તે ગુણુશીલક
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૬ ૭