________________
ખાંધી લીધાં લઈ લીધાં. “ fgföt Ë વાલી ” અને હાર, જળધારા, સિન્દ્વવાર અને તૂટેલી માળાનાં મેતી જેવાં શુભ્ર આંસુ સારતી સારતી પાતાના પ્રિય પુત્ર જમાલીને આ પ્રમાણે શિખામજીનાં વચને કહેવા લાગી “ ક્રિયવ્યું_ત્તિ હ્ર?” એટા! આ સયમ યાગરૂપ અર્થાંમાં તુ પ્રયત્નશીલ રહેજે, ચા, નાચાય અપ્રાપ્ત સયમ ચેગેાની પ્રાપ્તિ માટે ચેષ્ટા (યત્ન) કરજે—સાવધાની પૂર્વક સયમની આરાધના કરજે. સયમની આરાધના માટે પુરુષાર્થ કરજે શ્રુતિ च अट्ठे णो पमाएवच्च " અને સયમની આરાધનામાં એક પળના પણુ પ્રમાદ કરીશ નહી. માછિન્ન લત્તિય”મારસ૦ બમંતક ” આ પ્રમાણે જમાલીને કહીને તેના માતા પિતાએ શ્રમણુ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યો, “ Zuro પડિયા ” વંદણા નમસ્કાર કરીને તે જે દિશામાંથી આવ્યાં હતાં એજ દિશામાં પાછાં ફરી ગયાં. “ સફળ હોય ત્યારબાદ ક્ષત્રિયકુમાર જમાલીએ પેાતાની જાતે જ પંચમુષ્ટિપ્રમાણ લેચ કર્યાં. ‘ રિજ્ઞા॰ સન્ના છે ક્ લાચ કરીને તે શ્રમણ ભગવાન મહાવીર જ્યાં વિરાજમાન હતા, ત્યાં આન્યા. “ જીવાશ્ચિત્તા॰ન્વરૂત્રો " ત્યાં આવીને તેણે ઋષભદત્ત બ્રાહ્મણુની જેમ મહાવીર પ્રભુ પાસે પ્રત્રજ્યા લીધી. પણ તે ખન્નેની પત્રજયામાં આટલેા જ તફાવત હતા. “નવર' 'હિં પુતિન્નË અગ્નિ તત્ર ના, લગ સામાય માયા હ્રાસનારૂં નિર્' જમાલીએ ૫૦૦ પુરુષા સાથે પ્રત્રજ્યા મહેણુ કરી હતી~~
??
'
ܕܕ
ઋષભદત્ત બ્રાહ્મણે એકલા જ પ્રવજ્યા લીધી હતી. બાકીનું સમસ્ત કથન ઋષભદત્ત બ્રહ્માડુની પ્રવજ્યાના વધુ ન પ્રમાણે સમજવુ. ત્યારખાનૢ ક્ષત્રિયકુમાર જમાલીને સામાયિક વગેરે ૧૧ અગાનું અયન કર્યું. “ હિન્ગેજ્ઞા चित्थ छट्टन जाव मासमामणे विचितेहिं तत्रोकम्मेहिं अपाणं માલેમાળે વિરૂ” ૧૧ અંગેનુ' અય્યપન કરીને તેણે ચતુ ભક્ત ( એક દિવસને ઉપવાસ ), છઠ્ઠું, અર્જુમ વગેરે તપસ્યાએ કરી તથા અમાસખમણુ અને માસખમણુરૂપ અનેક વિવિધ તપસ્યાએથી તેણે પોતાના આત્માને ભાવિત કર્યા, ૫ સૂર ૧૨
મહાવીર સ્વામી કે કથન કે પ્રતિ જમાલિ કા અશ્રઘ્ધા યુક્ત હોને કા કથન
“ સઘળું તે નમાઝી અળવારે ' ઇત્યાદિ
ટીકા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા ભગવાન મડૅાવીર પ્રત્યેની જમાલી અણુગારની અશ્રદ્ધા પ્રકટ કરી છે——
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૬ ૬