________________
kr
વાણી સાંભળવી પણ દુર્લભ છે. “ સે ના નામદ્ રહેર્ થા, ૧૩મેક્ થા, जब परमसहस्स पत्ते वो, पके जाए, जले संवुड्ढे गोत्रलिप्पड़ पंकरपूर्ण, જો વહિવ્વર લહરવી " જેમ કઈ એક ઉત્પલ, અથવા પદ્મ, અથવા કુમુ, અથવા નલિન, સુભગ, સૌગન્ધિક અથવા કમળ અથવા શતપત્ર અથવા સહસ્ર પુત્ર પંકમાં જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ વૃદ્ધિ પામે છે, છતાં પણ તે પકરજથી પશુ અલિપ્ત રહે છે અને જલબિન્દુએથી પશુ અલિપ્ત જ રહે છે, “ વમિંગ ” એજ પ્રમાણે “ગનાજો વિત્તિયકુરે જામેફ્િ' =C, ઓનેહિ સંવુડ્ઝ, મોહિન્નફ્ જામાં, જો જીવ, મોતન, गोवfocus વિપળાદ નિયતલયગલįષિવલિયેનું ''. ક્ષત્રિયકુમાર જમાડી કામ (વાસના) દ્વારા ઉત્પન્ન થયા છે, શબ્દ, ગધ, સ્પર્શ આદિ લાગેામાં ઉછર્યાં છે છતાં પણ તે કામરૂપ રજથી (કામાનુરાગથી) અને ભગરજથી ( ભેગા પ્રત્યેની આસક્તિથી અલિપ્ત જ રહ્યો છે-તેનુ* મન તેમના પ્રત્યે આસક્તિયુક્ત થયુ' નથી, તથા મિત્ર, જ્ઞાતિજના, સ્વજાતીય (દાય.દાદિક), નિક (મામા આદિક), વજત (પિતા, કાકા વગેરે), સ`ધી (સાસુ, સસરા) અને પરિજન (દાસ દાસી) પ્રત્યે પણ તેના મનમાં અનુરાગ ઉત્પન્ન થયા નથી. આ રીતે મેહુ અને માયાના અધનાથી તે બધાયે નથી. “ સળ રેવાનુબિયા ! સવારभवि भीए, जम्ममरणाणं देवाणुप्पियाणं अतिए मुंडे भविता अगाराओ अणगारयं पव्वयइ }}
હે દેવાતુપ્રિય ! તે સંસારજન્ય ભયથી વ્યાકુળ અને જન્મમરણથી ત્રાસીને આપ દેવાનુપ્રિયની પાસે મુડિત થઈને-પ્રત્રજ્યા લઈ ને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા (શ્રમણુ પર્યાય ) ધારણુ કરવા માગે છે, “સ યેં ના રેવાભુરિયાળ અદ્દે મિä યાો” તેથી અમે આપ દેવાનુપ્રિયને આ અમારા પુત્ર (ક્ષત્રિયકુમ ૨ જમાલી) શિષ્ય શ્વારૂપે અર્પણ કરીએ ઋતુ બંàત્રાળુવિયા atઘમિટ્યું ” હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્યભિક્ષાના સ્વીકાર કરે. સૂ૦૧૧૫
છીએ.
66
* સફ્ળ સમળે અત્રે મહાવીરે ' ઇત્યાદિ~~~
66
ટીકા સફ્ળ ચારી ” ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે ક્ષત્રિયકુમાર જમાલીને આ પ્રમાણે કહ્યું- બાસનું રેવાનુલ્વિયા મા ચિંધી રેફ ' હૈ દેવાનુપ્રિય ! તમને જે રીતે સુખ ઉપજે, એવું કાર્ય કરીશ, પણુ આવા શુભ કાર્યમાં વિલંબ કરવા જોઇએ નહી. “ સફળ સે નમાઝી ક્ષત્તિયકુમારે समणेणं० अत्रकमइ ” જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે ક્ષત્રિયકુમાર જમાલીને આ પ્રમાણે કહ્યું ત્યારે તે ઘડ્યેા જ હું અને સંતેાષ પામ્યા. તેણે ત્રણવાર આદક્ષિશુ પ્રદક્ષિણ પૂર્વક શ્રમણ ભગવાન મહાર્વીરને વદણુા કરી અને નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને તે ઈશાનકાણમાં ગયા. ત્યાં જઇને “ મે12 મુફ્ ” તેણે પોતાના હાથથી જ પેાતાના આભરણા, માળાએ અને અલ'ચારાને ક્ષત્રિયકુમાર જમાલીની માતાએ હહસના જેવાં શુભ્ર વજ્રના 'ચલમાં
""
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૬૫