________________
સૂત્રમાં વર્ણિત કૃણિક રાજાની જેમ ક્ષત્રિયકુમાર જમાવી પણ પણ ક્ષત્રિયકુંડગ્રામ નગરને મધ્યમાર્ગેથી નીકળે. તે વખતે દશકજનેની હજારો નયન પંક્તિએ તેની તરફ વારંવાર નિરખી રહી હતી. અહીં “ના” પદ દ્વારા નીચે સૂત્રપાઠ ગ્રહેણ કરાય છે
“वचनमालासहनैः अभिस्तुयमानः २, हृदयमाला सहस्रः अभिनन्धमानः २ जनमनःसम्हैः समृद्धिमुपनीयमानः, जय जय नन्देत्यादि पर्यालोचनात्, मनोरथमालासहस्रः विस्पृश्यमानः २ कान्तिदिव्यसौभाग्यगुणैः प्राय॑मानः २ अगुलिमालासहस्रैः दश्यमानः २ बहूनां नरनारीसहस्राणां अनलिमाला सहस्राणि दक्षिणहस्वेग प्रतीष्यमाणः २, मजुमजुना घोषेण प्रतिवुध्यमानः २ पार वार मनुमोद्यमानः, भवनपक्ति सहस्राणि समतिकाम्यन् २ क्षत्रियकुंडग्रामनगरस्य મદદન” આ સૂત્રપાઠને અર્થ સરળ છે. છતાં સમજણ ન પડે તે.
પપાતિક સૂત્રમાંથી વાંચી લે.
" निग्गच्छित्ता जेणेव माणकुडग्गामे नयरे जेणेव बहुसालए येइए वेणेव રવાર” ત્યાંથી નીકળીને તે બ્રાહ્મણ કુંડ નગરના બહુશાલક નામના ચેત્ય (ઉદ્યાન) પાસે આવી પહોંચે, “રવાજા છત્તરી તિરંથારિણg T ” ત્યાં પહોંચતાં જ તેણે તીર્થકર ભગવાનના અતિશય રૂપ છત્રાદિ વિભૂતિને
ખી. “પિત્ત શુરિસાપ્તાહિ ટર” છત્રાદિને દેખતાની સાથે જ તેણે હજાર પુરુષ વડે જેનું વહન થઈ રહ્યું હતું એવી પિતાની પાલખીને ઉભી રખાવી. “વેત્તા પુરિસરાફિળીયો પીવો જોઇ” પિતાની સહસ પુરુષવાહિની શિબિકીને ઊભી રખાવીને તે તેમાંથી નીચે ઉતરી ગયે. " तएणं त जमालिं खत्तियकुमार अम्मापियरो पुरओ का जेगेव समणं भगवं महावीरे तेणेव उवागछंति "
ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીને આગળ કરીને તેના માતાપિતા શ્રમણ ભગવાન મહાવીર જ્યાં પિરા જતા હતા, ત્યાં આવ્યાં. “વારિકા સમvi માવે મલ્હાવીર તિવૃત્તો લાવ નમસત્તા પર્વ વાશી” ત્યાં આવીને તેમણે ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યો અને વંદણા નમસકાર કરીને તેમણે તેમને આ પ્રમાણે
ह्यु-" एवं खलु भंते ! जमाली खत्तियकुमारे अम्हं एगे पुत्ते, इदे, कसे जाव વિશin gવારનવાણ” હે ભગવન્! આ ક્ષત્રિયકુમાર જમાલી અમારો એકને એક પુત્ર છે. તે અમને ઘણે જ ઈષ્ટ (અભિષિત), કાન્ત (કમનીય), પ્રિય, મનેણ, આદિ પૂર્વોક્ત વિશેષણવાળે છે. ઉદુમ્બર પુષ્પની જેમ તેની
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૬૪