________________
હે ક્ષત્રિયકુમાર ! તમારો જય થાઓ, તમે દીર્ધાયુ થાઓ” ઈત્યાદિ વચને દ્વારા તેની અભિવૃદ્ધિ ચાહવા લાગ્યા અને આ પ્રમાણે તેની સ્તુતિ કરવા લાગ્યા. “ ના ના! ધમેળ, 1 = viા વેળ, કર ગરા માં સે” “જગતને આનંદ દેનર હે ક્ષત્રિયકુમાર ! તમારે જય થાઓ. એટલે કે તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરો. તમે ધર્મની શીતળ છત્ર છાયામાં બેસીને અંતરંગના કપાયાદિ દુશ્મનને એવાં તે પરાસ્ત કરે છે તેઓ ફરીથી તમારી સામે માથું જ ઉઠાવી ન શકે. હે નન્દ-જગતને આનંદ દેનાર છે જેમાલી ! તમે તપના પ્રભાવથી સદા વિજયી બને, હે નન્દ ! તમે તમારા માતાપિતાના એકના એક પુત્ર છે, તમારું સદા કલ્યાણ થાઓ. “ ગમશે બાળારરિતકુમે”િ અખ ડિત જ્ઞાન, દર્શન અને ચારિત્રથી “નિયા વિનાહિ વિચા, શિવે ર દિ સમાધwi” તમે અજિત ઈદ્રિને જીત અને પ્રાપ્ત થયેલા આ શ્રમણુધર્મનું પાલન કરે, “નિરविग्घोवि वसाहि तं देव ! सिद्धि मज्झे णियणाहिय रागदोसमल्ले तवेणं" है દેવ ! હે ક્ષત્રિયકુમાર ! વિદને પર વિજય પ્રાપ્ત કરીને પણ તમે સિદ્ધિની મધ્યમાં વસે અને તમારી તપસ્યાના પ્રભાવથી રાગદ્વેષ રૂપ મલોને પછાડે. “બ્રિતિબિચવાઇ છે” વૈર્યરૂપી કછટાને દઢતા પૂર્વક બાંધીને “મહિ અમરહૂ” આઠ કમરૂપ શત્રુઓના ભૂકે સૂકા ઉડાવી દે. “શાળે ઉત્તમે સુi નવમો ” સર્વોત્તમ શુકલ દયાનપૂર્વક, પ્રમાદ રહિત થઈને,
તેરઝોલામ ધીરદૃદ્ધિ ર” હે ધીર ! ત્રિલેક રૂપ રંગભૂમિના મંચ પર આરાધના રૂપી વિજયપતાકા તમે ફરકાવે. (જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સારી રીતે પાલન કરવું તેનું નામ આરાધના છે).
પાવર વિનિરિમજુત્તર ૐ જ જાણે” હે નન્દ ! અજ્ઞાનાન્ધકારથી રહિત, સર્વેકષ્ટ એવા કેવળજ્ઞાનની તમે પ્રાપ્તિ કરો. “ ગોવર્ણ પરં પર્વ નિ: જોગિં સિદ્ધિમાં બહi દંતા પીતર” પરીષહ રૂપ સિન્યને સંડાર કરીને જિનવરે પદિષ્ટ સરલ સિદ્ધિમાગે ચાલીને તમે પરંપદ મોક્ષને પ્રમ કરો. “સમિવિર મરોત્રnvi ” ઈન્દ્રિયોને પ્રતિકૂળ એવાં કંટક સમાન ઉપસર્ગો દૂર થઈને “ઘ તે વિષમચ્છુ ” તમારા ધર્મમાર્ગમાં વિદને અભાવ રહે-તમને કઈ પણ વિદ્ધ ન નડે.”
આ પ્રમાણે કહીને તે લેકે એ ક્ષત્રિયકુમાર જમાલી પ્રત્યેની પિતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી અને તેની સ્તુતિ કરી.
"तएणं से जमाली खत्तियकुमारे नयणमालासहस्सेहि पिच्छिज्जमाणे ૨ ઘઉં નg રવવા ગો કાર નિrછ” આ પ્રમાણે ઔપપાતિક
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૬ ૩