________________
गामे नयरे जेणेव बहुसालए चेइए जेणेव समणे भगवं महाबीरे तेणेव पहारेत्य જમળા” ક્ષત્રિયકુંડગ્રામ નગરની બરાબર વચ્ચે થઈને, બ્રાહ્મણ કુંડગ્રામ નગ રના બહુશાલક ઉદ્યાન કે જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં જવા નીકળે. સર્વ ઋદ્ધિથી લઈને દુદુભિ પર્વતના સૂત્રપાઠને અર્થ ઔપપાતિક સૂત્રો પર માં સૂત્રની ટીકામાં વિસ્તારથી આપે છે, તે ત્યાંથી વાંચી લે. “વરકુટિરમwamહિતેન” આદિ સૂત્રપાઠને ભાવાર્થ આ પ્રમાણે છે––શ્રેષ્ઠ ત્રુટિતેની સાથે સાથે શંખ, પણવ, પટહ, ભેરી, ઝાલર ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, અને દુષ્ટુભિ વાગતાં હતાં અને તે વાર્જિ. ને પ્રતિધ્વનિ સંભળાતે હતો. તે સૂ. ૧૦ છે
“ત માસ્ટિાર” ઈત્યાદિ–
ટીકાર્થ–“રાdf તરણ સમાર્જિd gવં ત્વચારી” જ્યારે ક્ષત્રિયકમા જમાલી પિતાની પૂરેપૂરી વિભૂતિ અ દિથી સજજ થઈને ક્ષત્રિયકુંડ નગરની વચ્ચે વચ્ચે થઈને નીકળે, ત્યારે ક્ષત્રિયકુંડનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ, એ બધાં માર્ગો પર અનેક ધનાથજન, કામાર્થિજને ભેગાથ જન, લાભાર્થીજન, કિવિષિકજન, કાપાલિકજન, કારવાહિકજન, શંખીજન, ચક્રિયજન, લાંગલિકજન, મુખમાંગલિકજન, વદ્ધમાનજન, પુષ્પમાનવ અને સૂડિકગણ, એ સૌ એકઠાં થઈ ગયાં (આ બધા લેકેનું વર્ણન ઓપપાતિક સત્રના પ૩ માં સૂત્ર પ્રમાણે અહીં આપવામાં આવ્યું છે, જે લેકે ધન પ્રાપ્ત કરવાની અભિલાષાથી ત્યાં આવ્યા હતાં તેમને ધનાથ કહ્યાં છે. જે લેકે શુભ શરૂપ કામની અભિલાષાવાળાં હતાં, તેમને કામાથી કહ્યાં છે, શભ ગાદિકની અભિલાષાવાળા લોકોને ભેગાથી કહ્યાં છે, ધનાદિ લાભની અભિલાષાવાળા લેકેને લાભાર્થી કહ્યાં છે. વળી ભાંડાદિક, કિવિષિક, કાપાલિક, રાજકર ધારક કારવાહી, શંખ વગાડનાર શંખી, કુંભકાર આદિ ચક્રિક, લાંગલના જેવાં સુવર્ણ નિર્મિત આભૂષણેને ગળામાં ધારણ કરનાર લાંગલિક-ભટ્ટ વિશેષ, સુખમાંગલિક (ખુશામત કરનારા લોકો), વદ્ધમાનક-કાંધ પર કેને બેસાડીને આવેલા લેકે, માગધ (રાજા આદિની સ્તુતિ કરનારા ચાર૭) પુષ્પમાનવ અને સૂડિક (વિદ્યાર્થીગણ) પણ ત્યાં એકત્ર થયા હતાં. તેઓ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેણ, મનમ, ઉઢાર, કલ્યાણ, શિવ, ધન્ય, માંગલિક, સશ્રીક, હૃદ. યંગમ, હદય, આહૂલાદજનક, મિત, મધુર અને ગંભીરશાહિક, અર્થશતિક (સેંકડો અર્થયુક્ત) અને અપુનરુત એવી પિતાપિતાની વાણીથી ક્ષત્રિયકુમાર જમાલીને અભિનંદન આપવા લાગ્યા.
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૬ ૨